Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
21126 1H2112
III,
બોરીવલી ચંદાવરકર લેન મયે શાશ્વતી ચિત્ર માસની એાળીની થએલી
: ભવ્યાતિભવ્ય આરાધના :શુભનિશ્રા - પૂ તપાગચ્છાધિપતિશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નયવર્ધન વિ. મ. સા. આયોજક સંઘવી કાંતિલાલ ગિરધરલાલ વેર તથા શાહ છોટાલાલ અમથાલાલ
શ્રી જિન શાસનમાં વર્ણવાએલા સા. આદિ તથા પૂ. પ્રવતિની સાદવજી અસંખ્ય મુકિત પ્રાપક આલંબનેમાં શ્રી શ્રી હંસ શ્રીજી મ. આદિ અને પૂ. સાધ્વીજી નવપદજી ભગવાન સર્વશ્રેષ્ઠ આલંબન છે. શ્રી હર્ષ શ્રીજી મ. આદિની શુભનિશ્રામાં
તો તેમની કરાતી આરાધના-ઉપાસના એ આ પ્રસંગ ઉજવવાનો હતો તેથી પૂનો - ૫ સર્વશ્રેષ્ઠ આરાધના-ઉપાસતા કહેવાય નગર પ્રવેશ સામૈયા સાથે રૌ. સુ. ૨ તે હકીકત છે. તેથી શ્રી નવપદજી ભગ- રવિવારના રોજ થયો. અને વ્યાખ્યાન વર્ષો વાનની વિશેષ આરાધનાના અવસરે આસ- શરૂ થઈ! દરિયામાં ભરતીનું મોજું ફરી વીત્રી એળીના અવસરને શાત્રે શાશ્વતે વળે તેમ સંઘમાં આનંદ-ચેતનાનું મેજુ કહેલો છે.
ફરી વળ્યું. શ્રોતાગણ ઉમટવા માંડ. તપઆજે પણ ઠેકઠેકાણે એડળીની આરા- સ્વીઓના નામની નોંધણી શરૂ થઈ. પણ ધના ઉલાસ ઉમંગભેર થતી હોય છે. તેમ જ્યાં ઓળીનો આદ્ય દિવસ થયે ત્યાં તે આ વખતે અમારા બોરીવલી–ચંદાવરકર- આંક ૩૦૦ સુધી પહોંચી ગયો. સંધમાં લેન–સંધના આંગણે થએલી ઓળીના તે જાણે તીર્થભૂમિનું વાતાવરણ છવાય અારાધના અભૂતપૂર્વ બની રહી...! એળીના ગયુ હતુ. બાંધવામાં આવેલા મંડપને આજકો આ અવસરને દિલથી માણી ‘નવપદ આરાધન નગરી” નામાભિધાન થયું લેવા માનતા હતા. તેમણે પૂ. મુનિરાજ શ્રી હતુ “પૂ. આ. ભ. શ્રીમદ વિજય રામચંદ્ર નયવર્ધન વિ. મ. સા.ને ઘણા સમય પૂર્વેથી સૂરીશ્વરજી મહારાજાનું સામ્રાજય સદાય જ અતિ આગ્રહભરી વિનંતિ કરી હતી. વિજયવંતુ વર્તે છે. બેનર બાંધવામાં મુનિશ્રીએ વિતિ સ્વીકારતા આયોજકોએ આવેલ. ધજા-પતાકા તરણેથી તથા ભવ્ય તૈયારી માંડી દીધી હતી. અને પૂજ્યશ્રીના વ્યાખ્યાનના સુવાક્યથી મંડએળીની આરાધના કરવા આમંત્રણ આપતી પની શોભા વધારાઈ હતી. દૈનિક કાર્યક્રમમાં સુંદર પત્રિકા છપાવી ગામે ગામ રવાના પ્રભાતમાં બહેને પ્રભાતીયા ગાતા. સુમધુર કરી હતી. પૂ મુનિશ્રી નયવર્ધન વિ. મ. શરણાઈ વાદન થતું. બાદ સામુદાયિક