Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૯૮ ૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ત્રિભુવને તે સાધુઓને એવા ભાવનું સમ- કરે. અને જ્યારે સાચી હકીકતની ખબર જાવ્યું કે-આ ગામના શ્રાવકે આવા આવા પડે કે, આ તો સુવિદિત છે અને કારણ વિચારવાળા છે. તમને બહુ અનુકુળ વશાત્ એકલા થઇ ગયા છે તે વંદન કરે. નહિ આવે. તેથી તે સાધુઓ પણ સમજી તે વાતને પૂજ્યશ્રીજીના શબ્દોમાં જોઈએ ગયા અને તુંરત જ સાંજે વિહાર કરી ગયા. તે-“તે સાધુ કહેતા કે- બચ્ચા એ સા હિ તે જોઈ આગેવાને પણ આશ્ચર્ય સહ
બનના ! આ માથું તે દશશેરી નથી કે
જેને તેને નમ વાય. આ તે ઉત્તમાંગ છે. આનંદ પામ્યા.
તે જયાં ત્યાં જેને તેને નમાવાય નહિ. સુસાધુને વંદન એ ભવનિસ્તારક બને ખરેખર જેના હૈયામાં સાચી સાધનાની છે અને કુસાધુને વંદન ભવવદ્ધક બને છે. લગની લાગી હોય અને પ્રીતિ જન્મી હોય તેથી ગામમાં એકલ દોકલ સાધુ આવે તે તેના હયામાં આવી વિવેક પૂર્વકની હંસ વિવેકનંત આ બાળક ગોચરી – પાણી દૃષ્ટિ સહજ જ જમે . આદિની ભકિત કરે પણ વંદન તે ન જ
( કમશઃ )
ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય સેમચંદ્રસૂરીશ્વરજી.
મહારાજાને સમાધિપૂર્વક કાલધર્મ પરમપૂજ્ય શાસન રક્ષક સ્વ. આચાર્યદેવેશ શ્રીમદવિજય શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમપૂજ્ય વિદ્વદ્રય જાતિવિંદ શિ૯૫વિદ્દ સિદ્ધાંત રક્ષક ગરછાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મહાજન અમદાવાદ દરવાજાના ખાચે જૈન ઉપાશ્રમ ખાતે જેઠ સુદ ૧૧ ના સાંજે ૭-૩ કલાકે વિશાળ ચતુર્વિધ સંઘની હાજરીમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં કાલધર્મ પામ્યા છે. અંતિમ સુધી સુંદર સમાધિમાં હતા. જેઠ સુદ ૧૨ ના સવારે ૯ વાગ્યે પાલખી નીકળી હતી. જેઠ સુદ ૧૪ રવિવારે પૂ. આ. શ્રી વિજય સેમસુંદરસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગુણાનુવાદ સભા રાખી હતી.
સ્વ. પૂ. શ્રી શાસન પ્રભાવક અને સિદ્ધાંત નિષ્ઠ અને ચુસ્ત સમાચારના જાણકાર હતા. તેઓશ્રીના જવાથી સમુદાય અને શાસનને મહાન બેટ પડી છે. તેઓશ્રીના આત્માને સદા સમાધિ અને અનુક્રમ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના કરીએ છીએ.