Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- જેને શાસન (અઠવાડીક) માથે એ આફતે વેંઢારશે. અરે ! દૂર કાં શાંતુ મહેતાએ સભામાં પ્રવેશ કર્યો ને જવું. આ માલવ જ ગુજરાતનું દાનું માલવપતિને મસ્તક નમાવ્યા વિના જ દુશ્મન છે! મને ખબર નહિ, દિલદ્રોહને એઓ અકકડ ઉભા રહી ગયા. ગુપ્તચર આખરી અંજામ આમ દેશદ્રોહ નીવડશે! મહામાત્યના આ વલણ પરથી ગુજરાતના
પાટણપતિ પોતાની ભૂલ પર હવે અભય ભાવિની કલ્પના કરી રહ્યો. બેર–રે જેવડાં આંસુ વહાવી રહ્યા. પણ પળ-બે-પળ વીતી. મંત્રીકવર એમ હવે આંસ વ્યર્થ હતા. એક ગુપ્તચરને ને એમ જ ખડા હતા. ત્યાં તે માલવશાંત મહેતાની પાછળ-પાછળ મોકલીને પતિના એક મંત્રીએ મહેતાને વિનંતી કરી રેજ-રેજની હિલચાલ મેળવવાની વ્યવસ્થા
શાંતુ મહેતા ! તમારા જેવા પીઢને મહારાજે ગોઠવી દીધી.
પ્રજ્ઞા શીલ એક મહામાત્યને મેળવવા માલઆગળ મહેતા ને પાછળ ગુપ્તચર !
પતિ આજે ગૌરવ અનુભવે છે. સભા દિવસે વીત્યા. પણ હજી સુધી દેશના દેહે.
એ દ્રશ્ય જોવા આતુર છે કે, મહારાજને દ્રોહને દાવાનલ પેટાય, એવું એકે એંધાણ
સાથે મસ્તક નમાવીને મહેતા માલવપતિને ક્યારે ગુપ્તચર મેળવી શક્યા ન હતે. પણ
માથે સ્થાપે !
. આજનો દિવસ કટેકટીને હતે. માલવ
દેશદ્રોહ મહેતાના અંતર-મુંબરાષ્ટ્રના પાટનગર ઉજજયિનીમાં મહેતા
જમાં જબર ખળભળાટ ઘુમી વળે. આજે પહોંચવાના હતા.
દિલદ્રોહ થયે હતું, પણ એની વસુલાત શાંત મહેતાએ નિર્ણય લીધો હતેા : કાજે પોતાનું પ્યારું રાષ્ટ્ર, પ્યારી પ્રજા અને જયાં સુધી પાછા આવવા માટે પાટણથી વહાલી ઘરતીને, લેહીથી રંગી દેવા એ માનભર્યું તેડું ન આવે, ત્યાં સુધી ઉજજ- તૈયાર ન હતા. એઓ મને મન બેલ્યા : યિનીમાં જ દિવસો ગાળવા !
' એ વતન ભેમ? તારી વફાદારી હું માલવપતિ સાવધાન બની ગયા. આ નહિ ભૂલું. અણબનાવ તે ફકત મારે દિલદ્રોહને દેશદ્રોહમાં પલટો આપવાની જયદેવસિંહની સાથે જ થયું છે. તું તે એમની દાઝ ઝગી ઉઠી. ખૂબ જ માન- મારી પ્રાણ-મારી ધરતી છે. અણબનાવની પાન સાથે એમણે મહેતાનું સ્વાગત કર્યું.
- એ આગ અમને બેને જ ભલે અડે! ગુપ્તચરની છાતી થડક–થડક થતા હતા. વતન ! તારૂ એક તરણું પણ એમાં બળી - આખું ગામ મંત્રીશ્વરને સત્કારવા ખડું જવા પામે. તે મારી વફાદારી લાજે ! થઈ ગયું હતું. ઠેર ઠેર વાવોના વિનિ, દિલદ્રોહનું પરિણામ દેશદ્રોહ કદી મહેતાની, પ્રશસ્તિઓ લલકારતા હતા. ત્યાં નહિ આવે !” તે રાજભવન આવ્યું.
સહુ જતાં રહ્યા ને શાંતુ મહેતાએ સભા હડકે-ઠઠ ભરાઈ હતી. મહામાત્ય સણસણતો જવાબ વાળે.