Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અક-૪૦ તા. ૨૬-૫-૯ર :
બાદશાહે પિતાની સેના મોકલી, નેમ. સિધરાજ દિવાળીની રાત્રે નગર પરિ. તેમને તત્કાળ પોતાના દરબારમાં હાજર ભ્રમણ કરવા માટે છૂપાવેશે નીકળેલા તેમણે થવા હુકમ કર્યો. નાગર લે કે ખૂબ ખૂબ જોયું કે, એક શેઠ વિષાદ ગ્રસ્ત સ્થિતિમાં દુઃખી થયા. અંતે તેમ-તેમ દરબારમાં બેઠા છે. દિવાળીના અવસરે બધા જ લોકે આવી. બાદશાહે તેમને નાચવા અને આનંદમાં હોય છે. દીપમાળા પ્રગટે છે. ગાવાને હુકમ કર્યો.
ત્યારે આ શેઠ ઉદાસ કેમ? આ કન્યાઓએ ખૂબ દૂધ સ્વરમાં રાજા શેઠ પાસે ગયા અને તેમના જવાબ આપ્યો. ભારતીય નારીઓ દરબા. વિષાદનું કારણ પૂછ્યું. શેઠે જવાબ આપ્યો, ૨માં અને મહેફિલોમાં નાચવા-ગાવાનું આ રાજ્યને નિયમ છે કે, જેની પાસે પસંદ કરતી નથી. પ્રભુને રીઝવવા માટે જ કરોડ રૂપિયાની સંપત્તિ હોય તે “કેટિ પિતાની કલાને ઉપયોગ કરે છે. અન્ય દવજ” પોતાના ઘર ઉપર ફરકાવી શકે. મેં કારણ માટે આવી કલાને ઉપયોગ કરતી ૨૫ વર્ષની ઉંમરથી ધંધાની શરૂઆત નથી ! આટલું કહી તે બને કન્યાઓએ કરી છે. અત્યારે મારી ઉંમર ૬૦ વર્ષની પિતાની કટારે પેટમાં ભાંકી દઈને આપ- છે. આ ગાળામાં મેં ખૂબ મહેનત કરીને ઘાત કર્યો.
૮૪ લાખ રૂપિયા એકઠા કર્યા છે. જે મારી આ શૌર્ય અને તેજસ્વીતા સામે અક પાસે બીજા ૧૬ લાખ રૂપિયા હોત, તે હું બર ચક્તિ થઈ ગયો ! ભારતની નારીઓમાં મારા ઘર ઉપર ‘કેટિ-દવજ ફરકાવી શકત. ગજબની શકિત છે. ધર્મ અને શીલના આ મને રથની અપૂર્તિ મારા વિષાદનું રક્ષણ માટે મરવાની, પોતાના અસ્તિત્વને કા૨ણ છે. આથી બાકીના બધા મિટાવી દેવાની તમન્ના ભારતીય નારીમાં ઘરમાં દિવાળી છે, પરંતુ મારા મનમાં છે. વસ્તુત આ શકિતની સાચી ઉપાસના છે. વિવાદને ઉર અંધકાર પથરાયેલું છે. મારા ન્યાય સરંક્ષણ
અરમાને અધૂરા રહ્યા છે. જ્યારે હું કેટિ
દવજ મારા ઘર ઉપર લહેરાવી શકીશ, સત્તા ન્યાયના રક્ષણ માટે છે. સત્તા. ત્યારે જ હું દિવાળી મનાવીશ. ધીશનું પરમ કર્તવ્ય છે કે, તેઓ પરદુખ- સિદ્ધરાજને લાગ્યું કે, ૮૪ લાખ ભંજક બને અને નીતિનું સંરક્ષણ કરે, રૂપિયા હોવા છતાં પણ શેઠ ભારે દુઃખી સત્તા કેવળ હકુમત અને એશ આરામ માટે છે. આથી રાજ્ય ખજાનામાંથી ૧૬ લાખ નથી. જૂના સમયમાં રાજાઓ વેશ–પલટે રૂપિયા કઢાવીને, શેઠને ત્યાં તરત જ મોકકરીને પ્રજાના સાચા સુખ દુઃખ સાંભળવા લાગ્યા અને તેમના અરમાન પૂરા કર્યા. અને ઘટતું કરવા માટે નીકળતા હતા. સત્તાધારિઓની ફરજ છે કે બીજાના દુઃખ આવું એક ઉદાહરણ પાટણના રાજા સિદધ જોઈને તે આદ્ર બને અને દુઃખ દૂર કરે. રાજનું છે.
આથી કહેવાયું છે કે