Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈનશાસન (અઠવાડિક) परोपजीव्या करूणा न लक्ष्मी,
વેવ પૂના, હયા, , धर्मः प्रकाशो न दीपः प्रकाश;
fક્ષણે, રૂક્ષતા : यशांति रम्याणि न यौवनानि,
અર્થાત્ દેવની પૂજા કરવી, દયા, દાન, स्थिराणि आयूंषि न सुकृतानि ।। દાક્ષિણ્ય (લજજા) દક્ષતા વિચાર શકિત)
આનો અર્થ એ છે કે ધન-દોલતમાં અને દમ (ઈન્દ્રિયોનું દમન કરવું) આ ૬ સાચી લક્ષમી સમાયેલી નથી. વાસ્તવિક
ગુણે શક્તિના પ્રતીક છે. લક્ષમી કરુણા ભાવમાં રહેલી છે. દીપક એ સાચે દીપક નથી. પરંતુ ઘર્મને પ્રકાશ
એક પડિત ખૂબ અનુભવી હતા જ એ જ વાસ્તવિક દીપક છે. વૌવન રમણીય
' કે તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા આવતું, નથી, પરંતુ યશ જ રમણીય છે. આયુષ્ય
તે તે પ્રકો કરતા કે મનમાં શું રહે છે, સ્થિર નથી પરંતુ સારા કૃ સ્થિર છે તે કયાંથી આવે છે અને ક્યાં જાય છે? અને કાયમ રહે તેવા છે.
આંખેમાં શું રહે છે, તે કયાંથી આવે છે આપણી ભારત ભૂમિમાં દયા-દાન ખૂબ
અને કેમ જાય છે? શરીરમાં શું રહે છે, મોટા વિસ્તારમાં વ્યાપ્ત છે. અહીંના કણે
તે કઈ રીતે આવે છે અને કેમ જાય છે?” કણમાં શીલ, લજજા, પરોપકાર અને ત્યાણ આવા પ્રશ્નને સાંભળીને આવનાર બધા તથા બલિદાનના સંસકારે ખૂબ ઉંડાણથી જ પંડિતે કહેતા : આવી વાત તે ઓતપ્રત થયેલા છે. અનેક વિદેશીએ ના શાસ્ત્રમાં કયાંય લખી નથી. આથી અનુઆક્રમણ છતાં પણ આપણી સંસ્કૃતિ નાશ ભરી પંડિત કહેતા, આ અનુભવની વાત પામી નથી. અણુશકિત અને રેકેટ પણ આપતી છે. સાંભળે હું તમને આ વાત સમજાવું.' સંસ્કૃતિને મિટાવી દેવામાં સમર્થ નથી.
૧) મનમાં તૃષ્ણ વાસ કરે છે. આવક આપણા દેશમાં ધર્મને પ્રકાશ છે. ત્યાગ ,
- વધે તેમ તેમ તેનું પ્રમાણ વધતું જાય છે. બલિદાનનું શૌર્ય છે. આપણા ઋષિ-મુનિઓ અને સંત મહાત્માઓના વિશાળ સંસ્કારને *
સંતેષના ગુરુથી તે ચાલી જાય છે. વારસે મબલખ પ્રમાણમાં આપણને મળે
(૨) અખેમાં શરમ વસે છે. તે છે. આથી જ આપણી સંસ્કૃતિ અજેય અને
સંસ્કારોથી આવે છે અને સ્વાર્થથી જાય છે. અતૂટ છે. આપણી ભૂમિ ઋષિઓની (૩) શરીરમાં યુવાની રહે છે. વૃદ્ધાભૂમિ છે, આપણે ત્યાં “ધર્મો વિજયતે” અને વસ્થા આવે છે. ત્યારે તે ચાલી જાય છે. અહિંસા પરમ ધર્મના વિજય નાદ આ કથન દ્વારા પંડિતજીએ આ વાત
સ્પષ્ટ કરી કે, દક્ષિણ્ય (લજજા) બહુ છે “દ કા ર
મેટો સદગુણ છે. બધા ગુણેની તે જનની આપણી સંસ્કૃતિમાં શકિતના પ્રતીક છે. લજજાશીલ વ્યકિત જ સદગુણી હાઈ રૂપમાં “છદકાર'ની ઉપાસના કરવામાં આવી શકે છે, નિર્લજજ વ્યકિત સદગુણી થઈ છે. અને કરાતી રહેશે. તે આ મુજબ છે. શકતી નથી.