Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમાધિ સર્જકનું જીવનદર્શન
—શ્રી ગુણદશી'.
આષાઢવદિ−૧૪ ના સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. આપણે સૌ નાંધારા બન્યા, પણ તેઓશ્રીજીનુ' પુણ્ય નામસ્મરણ પણ અપૂ જૈન-ઉલ્લાસ-ભકિત જગાવે છે.
: આમુખ :
અનત ઉપકારી શ્રી અરિહંત પરમાભાએએ, જગતના ભવ્ય જીવાનાં કલ્યાણને માટે સ્થાપેલ મેાક્ષમાગ સ્વરૂપ શ્રી શાસન જગતમાં જયવંતુ વતે છે. તે પરમતારક શાસનને પામીને, આજ્ઞમુજબ તેની આરાધના કરીને આજ સુધીમાં અનંતા આત્માએ માક્ષમાં ગયા છે, વર્તમાનમાં સંખ્યાતા આત્માએ મેાક્ષમાં જઇ રહ્યા છે અને ભવિષ્યમાં અનતા આત્માએ મેાક્ષમાં જવાના છે.
આ કાળમાં આ ભરતક્ષેત્રમાંથી સીધા મેક્ષમાં જવાતું નથી પરંતુ મેાક્ષમા'ની આરાધના કરીને આત્મા અલ્પ ભવમાં માક્ષમાં જઇ શકે છે અર્થાત્ આ કાળમાં પણ મારામાની આરાધના ચાલુ જ છે.
શાસ્ત્ર ફરમાવ્યુ છે કે-“સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રાણિ મેાક્ષમાગ :”
સમ્યગ્દર્શનથી વિશુદ્ધ એવુ જે સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ જ મેાક્ષમા છે.
આ હુંડા અવસ`ી નામના પાંચમાં આરામાં આ મેાક્ષમાગ ને યથાર્થ પણે સમજાવનારાઓમાં પૂજ્યપાદ પરમારાધ્યપાદ પરમશ્રધૈય પ્રાતઃસ્મરણીય અન તે પકારી પરમતારક પરમગુરૂદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજ અગ્રેસર છે, પણ તેમે શ્રીજી ૨૦૪૭ના
તે યુગ પુરુષના પુણ્યપરિચયની ઝાંખોથી જીવનને પણ કૃતાર્થ કરીએ.
તે પુણ્યપુરુષના સ ́પૂર્ણ સાંગોપાંગ ન્યા યપૂર્ણ જીવનને આલેખવુ" તે તેા કેાઇના ય ગજા બહારની વાત છે. - છતાં પણ ગુરુ ભકિતથી પ્રેરાઈને તે યુગપુરુષના મુખ્ય મુખ્ય જીવન પ્રસ`ગેા તથા શાસન રક્ષા-આરાધના પ્રભાવનાના પ્રસ`ગેાને આવરવાના એક ટુક અને નમ્ર પ્રયાસ કર્યો છે. તે પ્રસંગેામાં મતિદોષ કે છદ્મસ્થાવસ્થાને કારણે ભૂલભાલ થઈ જવા પામી હોય તે સુધારવા અને દયાન દોરવા જાણકારાને વિનંતી છે.
આમાં વધુ વેલ એકાદ ગુણ પણ જીવનમાં આવી જાય કે તે મેળવવાના પ્રયાસ પણ કરાય કે તે ગુરુની હ યાની સાચી અનુમેદના થાય તે ય આ કૃતિ આલેખનના પ્રયાસ સફળ ગણાશે.
હ'મેશા યેગ્ય અને અથી જીવા જ સાચી રીતે વાચન કે શ્રવણના અધિકારી ગણાય છે. તેવી પણ ચેાગ્યતા પ્રગટાવવ મહેનત કરી, સૌ કઇ પુણ્યાત્માએ ભગવાન નના શાસનના સાચા આર્ધક બની વર્લ્ડલામાં વહેલા પેલાની ગ્રાના પ્રકાશને