Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
400040 3000:
0
૭
0
0
oppopoe
-
0
O
О
॰
О
.
.
O
.
0.
0
શ્રી જૈન શાસન (અડવાડિક)
00000000000000000:0
pe
L SPE
સ્વ પ.પૂ આચાર્યદેવેશશ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
Reg. No. G/SEN-84
ભવને નિર્ગુણ અને મેાક્ષને સગુણ માને તે જ આત્મા વિશુદ્ધ અને, મુકિતને માટે
પ્રયત્ન કરે.
જન્માદિ ઉપદ્રવાના જ્યાં અભાવ ત્યાં જ સાચુ' અને વાસ્તવિક સુખ છે.
પૂજા, સામાયિક આદિ ધર્માનુષ્ઠાના સૌંસાર સુખની લાલસાએ કરવાની ના પાડી કેમ કે એ પરિણામે હિ...સાના પેષક છે.
આપણને જેટલેા ઇતર મિથ્યાદૃષ્ટિના ભય નથી તેટલેા ઘરના મિથ્યાસૃષ્ટિના
ભય છે.
0000400&
શાસ્ત્રથી વિરુધ્ધ એક અફાર પણ ખેલે તે મિથ્યાષ્ટિ જ કહેવાય !
સ'સારનું સુખ ઝેર કરતાં ય ભયંકર લાગે ત્યારે જ સ`સાર ન ગમ્યા કહેવાય. તમે દુનિયામાં બહુ સુખી થાવ તેમાં અમે રાજી નથી પણ તમે ડાહ્યા થાવ, સાચા ) જ્ઞાની થાવ, સાચા સૌંયમી થાવ તે અમને આન થાય.
ગમે તેમ કરીને પણ દુનિયાનું સુખ જ જોઇએ' આવી લક્ષણ નથી પણ કલંક છે, ભૂષણ નથી પણ દૂષણ છે.
મનાઇશા તે જૈનપણાનુ
દ્વિરા બ`ધ કરાવવામાં કે દેવદ્રવ્ય તફડાવવામાં સંમતિ આપનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સૌંધ નથી. પણ જૈનશાસનના લુંટારા છે. એક વેષધારી લુટારા છે. બીજા ગૃહસ્થ લુંટારા છે. એ ચારેય થી સાવધ રહેવુ પડે.
ત્યાગના ધ્યેય વિના, એની છાયા વિના એની અપૂર્વાંતાના વર્ણન વિના અમારાથી વ્યાખ્યાન વંચાય તેમ નથી.
0000
પ્રભુ, પ્રભુની મૂર્તિ પ્રભુના મા, પ્રભુનુ પ્રવચન (આગમ) આ બધા ઉપર જેને રાગ નથી, આનિ હાનિમાં જેનો આત્મા કપતા નથી, આના ઉપર આક્રમણ સમયે આ જે આત્માને દુઃખ થતુ નથી તે વાસ્તવિક રીતિએ ધર્મ પામ્યા જ નથી.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શે' સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ફોન : ૨૪૫૪૬
0
+00000000000:0000:0000006