Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કો
સા ચા
સંત ના
લ ા ણે
(૨)
એક
–સુંદરજી બારાઈ બિધિ નિષેધમય કલિમલ હરની દારૂણ દુઃખ આપે છે. સંતનું છુટા પડવું કરમ કથા બિનદનિ બરની
દાયક છે અને અસંતનું મિલન હરિહર કથા બિરાજતી બેની દુઃખદાયક છે. સુનત સકલ મુદ મંગલ ની
ભરતજીએ શ્રીરામચંદ્રજીને પ્રશ્ન પૂછતાં જ્યાં વિધિ અને નિષેધ આ કરવું ને કહ્યું કે – આ ન કરવું” રૂપી કર્મોની કથા એ કલિ. સંતહ મહિમા રઘુરાઈ છે યુગનાં પાપોને હરનારી સૂર્યતનયા યમુનાનો બહુ બિધિ બેદ પુરાનન્ય ગાઈ પ્રવાહ છે. શ્રી વિષ્ણુ અને શ્રી શિવની - “હે રઘુનાથજી! વેદ અને પુરાણ કથા એ ત્રિવેણી રૂપથી સુશોભિત છે. જેનું આદિમાં સંતને મહિમા બહુ પ્રકારે શ્રવણ કરવાથી તે આનંદ અને કલ્યાણ વર્ણવ્યો છે, તે સંત અને અસંતના લક્ષણે આપવાવાળી બને છે.
સમજાવવા કૃપા કરો.” એક સથળે સંત તુલસીદાસજીએ સંત ત્યારે શ્રી રાઘવે કહ્યું કેસુખડનું ચંદન દેવ-દેવીઓના શિર પર ચડે છે અને જગતને પ્રિય છે, જ્યારે કુહાડીને આગમાં ખૂબ તપવું પડે છે ને ઉપરથી ઘણુના ઘા સહન કરવા પડે છે. સંત સુખડ જેવા છે અને દુર્જન
કુહાડા જેવા છે.” અને અસંતને ભેદ બતાવતાં સત્ય હકી- સંત અસંતહિ કે અસિ કરની કત રજૂ કરતાં કહ્યું છે કે
જિમિ કુઠાર ચંદન આચરની ! બંદઉ સંત અસજજન ચરના
કાઈ પરસુ મલય સુબુ ભાઈ આ દુખપ્રદ ઉભય બીચ કછુ બરના ા નિજગુન દેઈ સુગંધ બાઈ ! બિછુરત એક પ્રાન હરી લેહી : સંત અને અસંતનું આચરણ સુખડ મિલત એક દુખ હારૂન દહીં અને કુહાડીના આચરણ જેવું છે. કુહાડી
હું સંત. અને અસંત-દુર્જન બનેને વંદનીય સુખડના ઝાડને કાપે છે. છતાં વંદન કરું છું. કેમકે એ બન્ને દુખ સુખડ પોતાના સ્વભાવ પ્રમાણે પિતાની આપનારા છે, છતાં એમાં એક ભેદ રહ્યો સુગંધ કુહાડીને આપી તેને સુગંધિત છે. સંત જ્યારે છૂટા પડે છે ત્યારે પ્રાણ બનાવે છે. હરી લીધા જેવું દુઃખ આપે છે અને તાતે સુર સીસન્ટ ચડત, અસંત-દુર્જનનું મિલન થાય છે, ત્યારે તે
જગ વલભ શીખંડ !