Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૩૮ ૪
શ્રી જૈન શાસન (અઠવાડિક)
હું તાનસેન છું. દિલ્હીથી આવ્યું છું. સ્વયં કુરણથી જ ખૂબ સારી કલા બહાર બાદશાહના આગ્રહથી મારે દીપક રાગ ન લાવે છે. છૂટકે ગા પડશે. આ કારણથી બળું છું. નાગર લેકેને ત્યાં સહજ રૂપથી કઈ મેઘ મલહાર ગાનાર મળી જાય, તે હરિકીર્તનની શરૂઆત થઈ કલાકારોનાં કંઠજ મને શાંતિ મળે. આમ ન થાય તે માંથી ભકિતને પ્રવાહ વહેવા માંડે. કાશી જઈને હું પ્રણને અંત લાવવા ભક્તિ રસનું એક અપૂર્વ, આનંદપ્રદ વાતાઈચ્છું છું.
વરણ રચાઈ ગયું. આવા સમયે નામ અને આ બે કન્યાઓએ તાનસેનને આશ્વાસન
તેમે મહાર રાગ ગાવાની શરૂઆત કરી.
રાગ જામતે ગયે વાદળ વરસવા માંડયા. આપ્યું અને પોતાના ઘેર લઈ ગઈ. આ કન્યાઓના પિતા સંગીતકલાના ખૂબ ખૂબ
તાનસેનની ગરમી દૂર થઈ. ઉંડા આભારની
લાગણી પ્રગટ કરવા તાનસેન કન્યાઓના સારા જાણકાર હતા. પરંતુ તેમની કલા બજારૂ કલા ન હતી, પૈસા પેદા કરવા કે ચરણમાં ઝુકી પડયા. વિખ્યાતિ મેળવવા માટે તે કલાની આરા
કન્યાઓના પિતાએ કહ્યું : જુવે, તાનધના નહતા કરતા. કેવળ હરિકીર્તન, પ્રભુ
સેન, આ હરિને પવિત્ર દરબાર છે અહીં ભજન અને લોક–જાગરણ માટે જ કલાની
કલાકારે પોતાની કલા વેચતા નથી. કલાની ઉપાસના કરતા હતા,
આરાધના અને ઉપાસના પ્રભુ ભજન માટે
જ છે. આથી આ વાતની કયાંય ચર્ચા ન તાનસેનનું દુઃખ જોઈને તેમણે કહ્યું :
ન કરશે, અમારી કલા જાહેરાત માટે કે પ્રદતમે અમારે ત્યાં આરામ કરે. અમારે ત્યાં
શન માટે નથી. આથી તમે પ્રતિજ્ઞા કરે હરિકીર્તન થશે ત્યારે ભકિતરસના પ્રવાહમાં
કે, આની વાત બીજી કોઈપણ અંગ્યાએ સ્વાભાવિક રીતે મહાર રાગ ગવાશે, તા :
ગજા જ કરશે નહિ! તાનસેને આ પ્રમાણે પ્રતિજ્ઞા તમારા દુઃખને ઉપચાર થશે !
લીધી અને આભારવશ બનીને તેણે ગામની કલાકારને જ્યારે સવયં કુરણ થાય વિદાય લીધી. છે, જયારે તે મૂડમાં આવે છે. ત્યારે તેની ફરતા ફરતા તાનસેન દિલ્હીમાં આવી સર્વ સુંદર કલા બહાર આવે છે. બટન પહોંચ્યા બાદશાહે તેમને પ્રશ્ન કર્યો, તમને દબાવવાની સાથે બહાર આવતી ચીજ કઈ રીતે આરામ થયો ? તમારી દીપક જેવી કલા નથી. આના માટે અર્પણ ભાવની ગરમી કયા પ્રકારે દૂર થઈ? મેઘ મહાર જરૂર પડે છે. સાચા કલાકારને સ્વયં કુરણ રાગ ગાનાર કેણ છે? તાનસેને પોતાની થતી નથી, ત્યારે બાદશાહના બાદશાહ પ્રતિજ્ઞાને ભંગ કરીને વડનગરનાં નગરોનું આવીને પણ નિવેદન કરે, તોય પિતાની ઠામ-ઠેકાણું બતાવી દીધું. નામ-તેમની કલાને પ્રવેગ કરી શકતું નથી. કલાકાર તેમણે ભારેભાર પ્રશંસા કરી.