Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સૂત્રમાં એવી સુદર વાર્તા કરી છે જેનુ વન ન થાય. દુનિયાભરમાં કઈ જગ્યાએ આ બે સૂત્ર શેાધ્યા નહિ જડે. સુદેવ અને સુધર્મ તત્ત્વ પમાડનાર ગુરુતત્ત્વ છે તે ‘સુ’ હેવુ એઇએ. તે બગડે તો બધુ જ બગડે. ગુરુ સાથે કેવી રીતે વર્ત્તન કરાય તેનું વર્ણીન શ્રી અમૂર્ત્તિઓ સૂત્રમાં છે અને ગુરુની ખબર અંતર પૂછવા માટે શ્રી ઇચ્છકાર સૂત્ર છે. ગૃહસ્થપણું" મારું કત્તવ્ય નથી, હું પામર છું માટે કરવું પડે છે—તે શ્રાવકની
મેરામ માન્યતા હોય.
૦ ‘આ તા ભગવાન છે, જે મેાક્ષમાગ સ્થાપીને, આપણને સૌને મેક્ષે આવવાનુ’ આમ ત્રણ આપીને માક્ષે ગયા છે' માટે તેમના દર્શન-પૂજન આદિ કરવાના છે.
૦ દેવતત્ત્વની આરાધના કરવા માટે નાના બનવુ' પડે, ઉદાર બનવું પડે, માહને ને અદ્યા મૂકવા પડે, મેહને મારવાનુ મન હેાય તે જ ભગત થાય, સૌંસાર ભૂંડા લાગે જ ભગવાનના ભગત ! સ`સાર ભૂ ન લાગ્યા હાય તે પણ તે ભૂંડા લગાડવા પણુ ભિકત થાય.
સુદેવ-સુગુરુ અને સુધમ તત્ત્વને પામ્યા વગર, આરાધ્યા વગર, સંપૂર્ણ આરા ધના કર્યા વગર અમારી મુકિત નથી. અમારુ સદ્ભાગ્ય છે કે, આ ત્રણે તત્ત્વ મળી ગયા છે. આ ત્રણ તત્ત્વ મળ્યા પછી દુનિયાની કેાઈ ચીજની કિ`મત નથી. જગતમાં આ ત્રણ તત્ત્વ જ સારામાં સારી ચીજ છે, તે સિવાય બીજું કશુ` સારુ' નથી. તે ત્રણે તત્ત્વના દાસ થવાનુ છે. તેના દાસના પણ દાસ થયા વિના કલ્યાણ થવાનું' નથી.
O
• શ્રાવક આપણને સાધુને વંદન કરે તે સાધુપણાની વફાદારી શીખવે છે. સાધુપણાને જો બેવફા બનીએ તા ભારે થવાના છીએ.
૦ આપણા ધ્રુવ ધર્મના સ્થાપક છે. ગુરુ ધર્મના પાલક, રક્ષક, પ્રચારક અને પ્રભાવક છે. ધર્મ, જે કરે તેના નિસ્તાર કરે તેવેા છે. માટે સુદેવ-સુગુરુ અને સુધર્મ ત્રણે તત્ત્વ સમાન છે, જે ખમાસમણુ સુદેવને દેવાનુ' તે જ સુગુરુને દેવાનુ.. માટે ખમાસમણુ પણ જ્યાં ત્યાં દેવાય નહિ.
તમે બધા સમજી ગયા છે માટે મૂ'ગા છે કે સમજવું તમારા સુખની માંડવા હું અહી' નથી આવ્યા. મારું ચાલે તે મૂકવા આવ્યા છું. અમારા ભગવાને તે ચક્રવર્તી પાસે પણ લાત મરાવી ભીક્ષા લેતા કરી મૂકયા. અર્થાત્ સાધુ બનાવ્યા. ૦ અમારા ભગવાને અમને પણ તે જ ધંધા તરીકે ફરતા હો તે ન ખાલતા આવડે તે ખેલતા નહિ પણ વાત કરા તેને સાધુ બનાવવાના જ નિર્ણય રાખેા. જે સાધુ ન શ્રાવિકા બનાવજો. પણ જેએ સાધુ થવાનુ માનતા હોય પણ
નથી માટે મૂંગા છે ? તમારા સુખમાં દીવાસળી ચક્રવતી પણાના સુખની
શીખવ્યા છે અને કહ્યું છે કે, સાધુ
ખેલે તા જેની સાથે બની શકે તેને શ્રાવક તેવી શકિત નથી માટે