Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શક્તિની આદશ ઉપાસના
સ્વ. પૂ. આ. કેનદ્ર
મ.
* શીલવતી નારીએ શીલવતી નારીએએ ભારતીય સસ્કૃતિ
ટકાવી રાખી છે. આવી જ નારીઓએ પેાતાના પ્રેમનુ પાણી મમલખ પ્રમાણમાં નાંખીને આપણા સસ્કૃતિ-વૃક્ષને જીવંત રાખ્યુ` છે. આવી સ્ત્રીઓએ અનેક પાપીઓને પાપમાં વધુ ઊંડા ઉતરતા અને પથભ્રષ્ટોને સન્મા પર ચૂકયા છે.
અટકાવ્યા
એક રાજા હતા, ધ`ને ભૂલીને વિષય લપટ બની ગયેલ. પેાતાના હજામ સાથેની વાતમાં તેને ખબર પડી કે, પેાતાના ન૨માં રહેતા અમુક મીની પત્ની ખૂબ રૂપવતી છે. વિષયી રાજા વિવેક રેખા ભૂલી ગયા કે, પ્રજા તે તેની સંતાન છે અને પેખતે પાલણુહાર ઉપતા છે. કામ વાસનાના તે ગુલામ બની ગય હતા.
ને
મેઢીની સ્ત્રીને પેસ્તાના હાથમાં લેવા માટે તેણે એક યુકિત્તવિચારી, મેને અમુક માલ ખરીદવા માટે બહારગામ એકહ્યા. પેાતાની મનોકામનાની સિદ્ધિ માટે .તેણે મેદીની પત્નીને સારી સારી વસ્તુએ ભેટ તરીકે મેકલાવી. તે બાઇ શીલવતી, સાત્ત્વિક અને શૌય વ તી હતી. રાજાના અદ-ઇરાદે છે ખૂબ સારી રીતે સમજી ગઈ હતી. પણ તેને પેાતાની જાતમાં સંપૂર્ણ વિશ્વાસ હતા કે,હું મારૂ શીલ સાચવીને રાજાને
સન્માગે લાવી શક્રીશ. આથી રાજાએ ભેટ
મેકલાવેલ બધી વસ્તુઓના સ્વીકાર કર્યો. રાજાને પેાતાના ઘેર પધારવા ‘ગુપ્ત નિમ...ત્રણ' માકલાવ્યુ`.
રાજાની પ્રસન્નત્તાના પાર ન રહ્યો. તેની ઈચ્છા પ્રમાણે બધુ બનતુ હતુ. માદીની પત્નીએ સાના સ્વાગત માટે જાતજાતની
ખાદ્યસામગ્રી અને પીણા તૈયાર કર્યાં. રા એમાં ખાવાની વસ્તુ મેાવી રાખી. કટારાઓમાં કેશરી દૂધ ભર્યું. રાન આવ્યા, સન્માનપૂર્વક બેસાડીને રકાબીઓમાંથી થાકું થાડુ ખાઇને રાજાને આપતી ગઇ, દૂધના કરારને હોઠ પર લગાવી, એંઠા દૂધના કટારી તેણે રાજાને આપ્યા. રાજા ગુસ્સે થયા અને ભેદી ઉઠયા હું આ બધી ખાવા-પીવાની વસ્તુઓ તેા તમે એકી કરી નાંખી, હવે હું કઈ રીતે આને આરેાગી શકું... ?
માીપત્ની આવી જ તક' ની ઝંખના કરતી હતી. આ તક ઝડપી લઈને તેણે તરત જ રાજાને રોકડું પરખાવ્યું કે, એન્ડ્રું —બૂરું ખાવા માટે તે તમે અહીં આવ્યા છે. પ્રજાના નાથ થઈને ચારી છૂપીથી આવવાની જરૂર શી પડી? તમે એક રક્ષક મીને ભદ્દા થવા વિચારે છે. જનતાના જાન, માલ અને ધર્મનું રક્ષણ કરવાને બદલે તમારા ઇરાદા તા એ બધા પર ફૂટ ચલાવવાને છે? તમારા ઇરાદા એ ઠા-જૂઠા ખાવા કરતાં પણ વધુ ખરાબ નથી શું ?
મહીપત્નીના આવા તેજસ્વી વચનાથી રાનની વિવેક રૂપી આંખા ખુલી ગઈ. તેણે પોતાના અપરાધ માટે સાચા હૃદયથી માફી માગી અને ભવિષ્યમાં નીતિના રસ્તા પર ચાલવાની પ્રતિજ્ઞા લીધી.