Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4 “તપસા નિર્જરા” અર્થાત્ તપથી જ સાચી નિજ થાય છે અને નિર્જરા ભાવ{ નામાં બાર પ્રકારના તપનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ તપ પણ આત્માની છે આ વિશુદ્ધિને માટે જ કરવાનું વિધાન છે. તપની સઝાયમાં પણ કહ્યું છે કે
કીધાં કર્મ નિકંદવા રે, લેવા મુગતિનું દાન; હત્યા પાતિક છૂટવા રે, નહિ કેઈ તપ સમાન.”
વળી શ્રી દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે, આલોક કે પરલોકના સુખની 8 ઈચ્છાથી પણ તપ કરાય જ નહિ.
“ચઉવિહા ખલુ તવ સમાહી ભવ ઈ, તં જહા-નો ઈહ-લગઠ્ઠયાએ તવમહિડિજા, જે છે ને પરલોગઠ્ઠયાએ તવમહિદિજજા, ને કિત્તિ વ વણ સંસિલગઠ્ઠયાએ તવમહિદિજજા, ૪ નનત્ય નિજજયાએ તવમહિફ્રિજ જા ચઉલ્થ પયં ભવઈ, ય ઈન્થ સિલોગ વિવિહગુણ છે. છે તારએ આ નિર્ચ, ભવાઈ નિરાસએ નિજજરદ્રિએ તવસા ઘુણઈ પુરાણ પાવગં, જુરે છે છે સયા તવસમાહિએ.
અનાદિકાળથી આત્માને ખાવા-પીવાદિની જે જે ઈચ્છાઓ વળગી છે તેનાથી છૂટવા છે છે માટે જ તપ કરવાનું છે. જીવન સારો સ્વભાવ અણહારીપદને મેળવવાને છે. જ્યાં ? સુધી આહાર સંજ્ઞા છતાય નહિ ત્યાં સુધી અણહારી પદનું મન પણ કેમ થાય? હજન્ય છે સઘળીય ઇરછાઓને નાશ કરવા માટે તપ સમાન કઈ જ શ્રેષ્ઠ ઔષધ નથી. દરેકે છે દરેક તપ કરનારા પુણ્યાત્માઓ આ વાતને હવામાં ન ઉતારે તે તપ કરવા છતાં પણ { વાસ્તવિક ફળને પામી શકતા નથી. છે આ કાળમાં પણ શ્રી સંઘમાં સુંદરમાં સુંદર વિવિધ તપશ્ચર્યાઓ થઈ રહી છે. તે પણ તપને જે હેતુ જળવા જોઈએ તે હેતુ ભૂલાઈ જવાથી ત૫નું જે ફળ દેખાવું ) જોઈએ તે દેખાતું નથી.
અનાદિકાળથી આત્મા કર્મને પરવશ પડે છે. આત્મામાં આવતાં નવાં કર્મોને 5 રેકવા તેનું નામ સંવર છે અને સંવર તે સંયમ સ્વરૂપ છે. અને આત્મામાં પડેલાં છે છે જુનાં કર્મોને નાશ કરવા માટે નિર્જરા જરૂરી છે અને નિર્જરા તે તપ સ્વરૂપ છે. અને જે છે નિર્જરાથી દરેક પુણ્યાત્માઓ તે વાત સારી રીતે સમજે છે કે- જેવા સંફિલષ્ટ પરિ. 8 8 ણામથી આત્માએ કમને બંધ કર્યો છે તેના કરતાં પણ ઉકૃષ્ટ કેટિના પરિણામ ન 8 છે આવે ત્યાં સુધી આત્મા ઉપરથી કર્મોનો નાશ થ શકય તે નથી પણ સંભવિત પણ 8
નથી. તેના માટે જ્ઞાનિએ વ્યવહારું દષ્ટાંત સમજાવે છે કે જેમ સેનું માટીવાળું હવા છે છે છતાં પણ શુદ્ધ કરવા યોગ્ય બધી પ્રક્રિયાઓ કર્યા પછી અત્યંત અગ્નિમાં તેને તપા ૧ વવામાં આવે તે તે સે ટચનું ય શુદ્ધ સોનું બની શકે છે તેની જેમ તપ રૂપી અગ્નિમાં છે છે આત્માને તપાવવામાં આવે અર્થાત જ્ઞાનિની આજ્ઞા મુજબ તપનું આ સેવન કરવામાં છે
આવે તે આત્મા પણ વિશુદ્ધ બને છે. અને દરેકે દરેક મોક્ષાભિલાષી ધર્માત્માઓ એ છે વાત પણ બહુ સારી રીતે જાણે છે કે- જે શ્રી તીર્થંકર પરમાત્માએ તદ્દભવ મુકિતછ ગામી છે છતાં પણ પોતાના જીવનમાં ઉત્તમમાં ઉત્તમ તપધર્મનું સેવન કરે છે, તે છે