Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વિદ્વાનો,
પ્લીઝ....... જરા
મદદ કરે !
ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી આપણા પૂર્વજોએ અપનાવી છે. આજ સુધી મહાવીર પરમાત્માના ધર્મશાસનની સુવિહિત બરાબર એમ જ ચાલતું આવ્યું છે, પરંપરામાં સ્થાન પામેલ પૂજય આચાર્ય પણ હમણાં જ આ સંબંધમાં મને એક ભગવંતાદિ મહાત્મા–મહાપુરુષો જ્યાં સુધી સવાલ જાણવા મળે છે: “મહાપુરૂષે કે નિર્મળ સંયમજીવનનું પાલન કરે છે ત્યાં મહાત્માઓના સ્મરણ માટે સ્વર્ગારોહણતિથિ સુધી તે સ્વ-પરનું ઉભયનું કલ્યાણ જ શા માટે? શું તેમની સંમતિથિકરનારા હોય જ છે પરંતુ તે મહાત્મા ગણિ પદતિથિ-પન્યાસપદતિથિ-ઉપાધ્યાયપદ મહાપુરુષોના કાળધર્મ બાદ પણ તેઓશ્રીનું તિથિ કરતાં પણ સ્વર્ગતિથિ ચઢી ગઈ? જીવન અનેક ભવ્યાત્માઓ માટે પરમ સ્વર્ગતિથિ જે ઉજવી શકાતી હોય તે આદર્શ અર્પણ કરનારૂં હોવાથી કલ્યાણકર સંયમતિથિ-ગણિપદતિથિ-પન્યાસપદતિથિબનતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ ઉપાધ્યાયપદ્ધતિથિ કે આચાર્યપદ્ધતિથિએ શો કે આપણી સુવિહિત
- ૧ ગુને કર્યો કે એની પરંપરા
ITS A મુજબ
ઉજવણી ન થાય? આપણું સર્વ પૂર્વજ
અને જેમને દિવાકર મહાપુરુષ, શ્રી !
- કે નિશાકર જેવી અરિહંત પરમા- ' – જીરાજwwwાજી#રાજ
ઉપાધિ અર્પણ કરત્માના શાસનની સુંદરતમ આરાધનાદિ દ્વારા વામાં આવી હોય તે તે દિવસને યાદ પિતાના આત્માને પવિત્ર બનાવી ગયેલા કરીને તેમની દિવાકરતા કે નિશાકરતાની મહાપુરુષે કાળધર્મ પામે ત્યારે તેમના ઓળખ શા માટે ન અપાય ? એ જ રીતે સ્વર્ગારોહણ દિનને આંખ સામે રાખીને તે આગળ વધીને જે દિવસે જન્મ પામીને દિવસે વિશેષરૂપે તેમના જીવનની ઓળખાણ તે આત્મા સંયમી–ગણિ–પન્યાસ-ઉપાધ્યાય આપતા હતા. આ વાત ખૂબ જ પ્રસિદ્ધ કે આચાર્ય બન્યા એ દિવસે અજન્મા છે. સાથે સાથે એ વાત પણ એટલી જ બનવા માટે (રિપીટ, અજન્મા માટે) પ્રસિદ્ધ છે કે મહાપુરુષોના જીવનને વર્ષની ઉજવણી કરીએ તે પણ શું વાંધો? ૩૬૦ દિવસમાં ગમે તે દિવસે એટલે કે રાઈટ, સવાલ તે સવાલાખને છે. આ દરરેજ યાદ કરવામાં કઈ જ પ્રતિબંધ સવાલ એ શુકનિયાળ પણ છે કે આ હેતો નથી. એના માટે કોઈ જાહેરાત પણ સવાલ એક જ કેઈની પણ મદદ લીધા કરવાની જરૂર રહેતી નથી. પણ વિશેષ વિના બીજા સવાલાખની કિંમતના નવા ઉજવણી પૂર્વકની યાદગીરી માટે તે તે સવાલાખ સવાલોને જન્મ આપી શકે છે. મહાત્મા-મહાપુરુષોની સંવર્ગારોહણ તિથિ કેઈપણ આલંબનને પામીને આશર્યશુદ્ધિ