Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તે સાધારણ. સૌ ન કરે તે સાધારણને ટે. સાધારણને તે એટલે ગૃહસ્થના હયાનાં છે ઉદારતાને તટે.
શ્રાવક જગતમાં ડાહ્યા માણસને વાચક શબ્દ છે. તે ઘરને નકામું માનનાર છે. છે તેને ઘર સાચવવા કરતાં મંદિર સાચવવાની બહુ કિંમત છે. પેઢી સાચવવા કરતાં ૨ ઉપાશ્રય સાચવવાની બહુ કિંમત છે. ઘન સાચવવા કરતાં ધર્મ સાચવવાની બહુ 8 કિંમત છે. શાસ્ત્રોની વાત આજે લગભગ જોવાં મળે તેમ નથી. છે આજે મોટે ભાગ જે રીતના જીવી રહ્યો છે તેથી તેમને ન તે શ્રાવક પણ કહેવાય, કે ન તે ધમી પણ કહેવાય. આજે નીતિ-અનીતિની વાત કરીએ તે પણ ભારે પડે છે. શાત્રે કહ્યું છે કે, અનીતિથી ધન કમાવાનું મન થયું એટલે હયુ બગડયું, ધીઠું થયું, ધહીન થયું, અધર્મવાળું થયું, તેના કારણે તમારા હીયામાં દેવને સ્થાન નથી, સુગુરુને સ્થાન નથી. જે બેમાંથી એકનું પણ સ્થાન હોત તો કામ થાત. પણ કમનશીબે બેમાંથી એકનું પણ સ્થાન નથી. આ માટે મારી ભલામણ છે કે, સુદેવ-સુગુરુ અને સુધમની સાચી ભકિત કરવી હોય છે { તે તે ત્રણેના સ્વરૂપને સમજવા પ્રયત્ન કરે તે આ સંસારનું સ્વરૂપ સમજાશે અને છે છે તેનાથી છુટવાનું મન થશે. તેવી દશાને પામી વહેલામાં વહેલા મેક્ષ પદને પામે છે છે તે જ શુભાભિલાષા.
(૨૦૨૯, શાંતાક્રુઝ, મુંબઈ)
કો
,
- **, *
!
સંગ્રહ છે. કા. ૧૬ પછ પેજ પર+૬૪+૬૪ છે. ળિયાÉટ. પ્રકાશક જ્ઞાન દીપક પ્રકાશન ટ્રસ્ટ, રમણિક
લાલ એન. વડેચા-ડીસા
પંચસૂત્ર પ્રથમ સૂત્ર અથ– સં. નવપદનાં પ્રવચનો- પૂ. પં. શ્રી ઉપર મુજબ, મુ. કા. ૩૨ પેજ પર પિજ છે પ્રદ્યુમ્નવિજયજી મ. પ્ર. શ્રી શ્રુતજ્ઞાન પ્રચારક
મૂલ્ય રૂા. ૫) આ મહાન સૂત્રના ભાવે આ
ચિંતવવા આ અર્થવાળું પુસ્તક ઉપયોગી છે. સભા દશન ટ્રેડર્સ ૬૦૮ રેલ્વે પુરા જુના રેલ્વે સ્ટેશન સામે, અમદાવાદ, ડેમી ૮
પુણ્યધામ સૂરિરામ-સં. પૂ મુ, શ્રી છે પેજી, પેજ ૧૦૫, મૂલ્ય રૂ. ૨૫] નવપદ
દિવ્યભૂષણ વિ. મ., કા. ૧૬ પછ પેજ ૨૮ ? અંગે સરળ સુબોધ પ્રવચને છે. મૂલ્ય રૂા. ૧) પ્ર. દેવાંગ ગૃપ, ઠે. પારસ છે
સૂરિરામના સંભારણા-ભા. ૧-૨-૩ ઇલેકટ્રીકલ, લેમીંટન ચેંબર્સ ૩૯૪-લેમીં-8. લે. પૂ. પં. શ્રી કીતિ સેનવિજયજી ગણિવર ટન રોડ, મુંબઈ-૪ પૂ.શ્રીના જીવન નોંધ છે મૂલ્ય ૧૦+૧૦-૨૫ કુલ રૂા. ૩૦-૨૫ ઉપરાંત ૪ કલરના વિવિધ ફટાઓ વિ. છે. છે પૂજ્યશ્રીજીના જીવન પ્રસંગે અંતિમ સમાધિ પુસ્તક કિંમત અને વસાવવા ગ્ય છે. સ્કીન છે છે અને પૂ. શ્રીના ઉપદેશેને ત્રણ ભાગમાં બોર્ડર વિનુ કલર પ્રિન્ટ છે. જે occianacarakanaaaaaaaaaaaa