Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
wwwwwwwww
શકિતની આદર્શ ઉપાસના -સ્વ. પૂ. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.
(ગતાંકથી ચાલુ) ભાવમાં કોઈ પણ પ્રકારને ફેરફાર થત સૌન્દર્ય અને સુશીલતા નથી. વૃક્ષો પોતાના ફળો ખાતા નથી. આ સુંદર અને સ્વસ્થ શરીર એક શકિત ફળ બીજાને ખાવાના ઉપગમાં આવે છે. આ શકિત આપણું પુણ્યબળથી મળે છે. વૃક્ષે જ્યારે આટલું બધું ઉપયોગી છે. આવા શરીરની મદદથી ખૂબ સારા જીવન જીવી શકે છે, ત્યારે માણસ ધારે કામ પણ થઈ શકે છે અને ખરાબ કાર્યો તે કેટલે બધો ઉપકાર કરી શકે ! આ કરીને તેને દુરૂપયોગ પણ કરી શકાય છે. વાત ઉપર આપણે નિરાંતે વિચારવું જોઈએ. આ શકિતની સમ્યફ સાધના પણ કરી શકાય સજજન માણસ પોતાની નિંદા સાંભછે; અને દુરૂપયોગ કરીને દુરાચાર પણ ળીને આકુળવ્યાકુળ થતું નથી. બીજાઓની વધારી શકાય છે. સારા શરીરનો સમ્યક પશ સાથી ફલાતા નથી. પ્રશંસા ધીમ’ ઝેર ઉપયોગ કરવા માટે સદાચાર અને સંયમના
છે, એ વાત તેના ખ્યાલમાં જ છે. આ ગુણની જરૂર પડે છે. આ ગુણે વગર બધાની પરવા કર્યા વિના તે પરોપકારના આવા શરીરને કશે પણ ઉપયોગ નથી, મહ- કાર્યમાં ગળાડૂબ રહે છે. વૃક્ષની માફક તે તવ નથી. આથી જ કહેવામાં આવ્યું છે કે- પોતાના મૂળને વફાદારી પૂર્વક વળગી રહે નરશ્ય ભૂષણે રૂપ,
છે. મૂળ ખલાસ થઈ જાય, તે વૃક્ષ ખલાસ રૂ૫સ્ય ભૂષણ સાન થઈ જાય, આ ન્યાયે સજજન માણસ જ્ઞાનસ્યા ભૂષણે શીલ,
પિતાના મૂળ સમા માતા પિતા, દેવ, ગુરુ, શીલયા ભૂષણે ક્ષમા છે
ધર્મ આદિ પ્રત્યે ખૂબ જ વફાદાર રહે છે. મનુષ્યની સુંદર આકૃતિની કઈ કરતાં
પિતાના વિનય ધમ તથા સદ્વ્યવહારથી કઈ કિંમત નથી. તેના સદાચાર અને આ
આ મૂળ તને તે પોષે છે. પરોપકારની કિંમત છે. જે મનુષ્યની શારી
આથી આ વાત બરાબર સમજી લેવા રિક શકિતનો ઉપયોગ બીજાનું ભલું કરવા,
જેવી છે કે, રૂપનું ભૂષણ સદાચાર અને
સંયમ છે. ઈન્દ્રિમાં સંયમ હોય, ત્યારે દુઃખે દૂર કરવા અને આત્મ કલ્યાણ માટે જ ક્ષમા ભાવ પ્રગટી શકે છે. ઈદ્રિય થાય છે, એજ ઈન્સાન શકિતની સાચી મનને આધીન છે. મન આત્માને આધીન આરાધના કરી રહ્યો છે.
છે, આત્મા સંસ્કારને આધીન છે. સંસ્કાર વૃક્ષે કશા પણ ભેદભાવ વગર બીજા- સદ્દગુરુ ઉપાસના અને શાસ્ત્રશ્રવણમાંથી એને છાયા આપે છે. પથ્થર મારે કે આવે છે. રેડિયેમાંથી નહીં. આથી જ્ઞાનીપૂજા કરે, પરંતુ તેના આ ઉપકારક-સ્વ. જને કહે છે કે