Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: જૈન શાસન (અઠવાડીક) સંતેષથી આગળ વધીને કેઈ સુખ મનની ગતિને નિયંત્રણમાં રાખવા માટે નથી. તૃષ્ણાથી ચડિયાતે કઈ રોગ નથી. સંયમરૂપી બ્રકની અનિવાર્ય આવશ્યકતા ક્ષમાથી મહાન કેઈ તપ નથી. સાધુજનને છે. પાવરકુલ-શક્તિશાળી બ્રેકનું નામ જ જૈન પરિભાષામાં ક્ષમા શ્રમણ કહેવામાં આવે છે, સંયમ ! છે. આના પરથી ક્ષમા ધર્મને મહિમા સંયમ શક્તિને સ્રોત છે. સંયમ દ્વારા આપણને ખૂબ સારી રીતે સમજાય છે. આપણે આપણી કમજોરી અને નિર્બળતા આજે મોટા ભાગના લોકોના વ્યવહારે
પર વિજય પ્રાપ્ત કરી શકીએ. અસંયમી માંથી ક્ષમા ભાવ સાવ નામશેષ થઈ ગયે
અને વિલાસી માણસે ક્યારેય શકિતશાળી
હોતા નથી. છે. જેને જુવે તેના મગજને પારે સાતમા
ઈતિહાસ આ વાતની સાખ પૂરે છે કે, આસમાને ચડી ગયેલે જ દેખાય. ઘરમાં કે
નાદિરશાહના આક્રમણ સમયે દિલ્હીની ઘર બહાર, નાના સાથે કે મોટા સાથે
ગાદી પર અહમશાહ હતે. તે ખૂબ વિલાસી કે ૫૫ણ પ્રકારના વ્યવહારમાં ક્ષમાભાવનું
હતે. નાચગાન, દારૂ અને સુંદરીઓના નામ સરખું યે જોવા મળતું નથી. જરા જરામાં કલેશ થાય છે, કડવા શબ્દ બેલાય
વાતાવરણમાં જકડાઈ જઈને તે પોતાની
બધી જ ફરજે ભૂલી બેઠો હતો તેને છે, ગરમા ગરમી થાય છે, સંતાન ઘર
ખબર આપવામાં આવી કે, દિલ્હી પર છેડીને નાસી જાય છે. આથી માતા પિતા
શત્રુઓ આક્રમણ લઈને. પૂરની માફક ચાલ્યા પરેશાન થાય છે. શિક્ષકે વિદ્યાથીઓને
આવે છે. પણ તેણે પરવા ન કરી કેઈપણ શિક્ષા કરે, તે કોર્ટમાં કેસ દાખલ કરાય
પ્રકારની સામનો કરવાની તૈયારી ના કરી. છે. આ બધામાં છીછરાપણું અને હલકાપણું
નાદિરશાહે દિલ્હી દરવાજે તે. જેવા મળે છે. હલકી તપેલી જલદીથી
અહમદશાહમાં પ્રતિકાર કરવાની કઈ ગરમ થઈ જાય છે, એમ આજકાલ હલકી શકિત રહી ન હતી. પોતાની બધી શકિત પ્રકત્તિના માણસે જલદી ગરમ થઈ જાય તેણે વાસનાઓમાં વાપરી નાંખેલી. તે છે. મોટા માણસ ગંભીર હોય છે, સહન- વિલાસને કીડો બની ગયો હતો. શીલ હોય છે અને પિતાની જાત પર નાદિરશાહે તેને કેદમાં નાંખ્ય, મહેકંઇ ૨હે છે.
સાં વસવાટ કરતી બેગમોમાં પણ તેજ૩. શકિતશાળી છે કે સંયમ વિતા ન હતી. વિલાસની કઠપૂતળીઓમાં
ઝડપથી દોડતા વાહનો સાયકલ. મોટર, તેજસ્વિતા આવે કયાંથી ? જે સ્ત્રીઓમાં ગાડીને રોકવા માટે શક્તિશાળી બ્રેકને સદાચાર અને સંયમના ગુણ હોય છે, ઉપયોગ થાય છે, અચાનક જ ઝડપથી તેજ તેજસ્વિતા મેળવી શકે છે. અહમદદેડતા વાહનને રોકવા માટે મજબૂત બ્રકની શાહની બેગમેએ પોતાની જાત નાદિરજરૂર હોય છે, તેવી જ જરૂરિયાત માનવ. શાહને આપી દીધી. નાદિરશાહે તેમના પર જીવનમાં પણ છે. માણસની ઈનિદ્રર્યો અને ફિટકાર વરસાવતા કહ્યું :