Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અંક-૩૭ તા. ૫-૫-૨ :
: ૧૮૫ પરિપૂર્ણતાને દાવ ન કરી શકે, પરંતુ આવે છે. શુકન અથવા શુભ ભવિષ્ય માટે આજે તે નકશે પલટાઈ ગયે છે, પદ્ધતિ બાળકના શબ્દો મહત્વપૂર્ણ ગણવામાં આવે બદલાઈ ગઈ છે. ગમે તેને જુએ, તે છે. પાંડિત્યની સાથે સરળતા ભાવ પ્રશંસપિતાની જાતને મહાજ્ઞાની સમજે છે. નીય હોય છે. પાંડિત્ય સાથે દગાબાજી, અભિમાન પૂર્વક શબ્દો ઉચ્ચારે છે કે, હું કપટ વગેરે ખરાબ અવગુણે ધરાવનાર આમ કહું છું મારું કહેવું સે ટકા સત્ય વ્યક્તિથી આપણે દૂર રહેવું ઘટે સાપ છે! કોઈ મહાપુરુષને ઉપદેશ ચાલતે ઉપર મણિ હોય, તે પણ આપણે તેનાથી હેય, ઘેર બેઠાં ગંગા આવી હોય, તો પણ દૂર રહીએ છીએ, એવી જ રીતે દગાબાજ સાંભળવા જતા નથી. કેટલું બધું અજ્ઞાન વિદ્વાનથી આપણે બચવું જોઈએ. આવી છે! અજ્ઞાની માણસે પોતાની જાતને વ્યકિત ભલેને ખૂબ ભણી-ગણી હોય, પણ મહાજ્ઞાની તરીકે માનવા લાગે છે, ત્યારે તેઓ. તે જ્ઞાની હોતી નથી. જેનામાં કુડ નીતિ પહાડ જેવડી મોટી ભૂલ કરતા હોય છે. વસી રહી હોય તેવા લોકે જ્ઞાની કહેવડા
સંપત્તિ વિષયક વાત થતી હોય, ત્યારે વવાની પાત્રતા જ ધરાવતા નથી. જ્ઞાની લાખો રૂપિયાને માલિક એમ કહે છે કે, પુરુષ તે સ્વરછ, નિર્મળ અને સુકમળ અમારી પાસે કાંઈ જ નથી. કરોડ રૂપિયા હોય છે. આવા જ્ઞાની માણસે પિતાના ભેગા કરનારની સરખામણીમાં અમે તુચ્છ કર્તવ્ય પાલનમાં વાથી પણ વધુ કઠોર જ છીએ. અમારી શું તાકાત? ખરી રીતે હોય છે, પણ બીજા પ્રત્યે કુસુમ કરતાં તે સંપત્તિના વિષયમાં સંતોષ અનુભવ પણ તેઓ વધારે કોમળ હોય છે. પોતાના જોઈએ. પણ ત્યાં તે માણસ અપૂર્ણતાને દુખે સહન કરવામાં તેઓ ખૂબ જ કઠણ અનુભવ કરે છે, અને જ્ઞાન વિષયમાં મને ભાવ રાખે છે, પરંતુ બીજાઓના અપૂર્ણતાને અનુભવ કર જોઇએ, ત્યાં દુઃખો પર તેઓ “નવનીત' કરતાં પણ પિતાની જાતને મહાજ્ઞાની સમજે છે. આવી વધુ કમળતા ધરાવે છે. તેમનું કમળ અવળી રીતે લેકે જીવી રહ્યા છે. પ્રાપ્ત હદય બીજાઓના દુઃખ-સંતા-મુશ્કેલીધનમાં પરિપૂર્ણતા અને પ્રાપ્ત જ્ઞાનમાં વિટંબણાઓ જતા દ્રવી ઉઠે છે. (ક્રમશ:) અપૂર્ણતા માનીને આપણે જીવન જીવવું
ફેન : ૩૨૯-૨૬૬૧૬ જોઈએ. આ પાત્રતાની નિશાની છે.
રેસી. ૨૪૩૫૪ જ્ઞાનીનું હૃદય દર્પણની માફક સ્વચ્છ હોય છે. તેનામાં ફૂડ કપટ, છળ વગેરે ન
ગણેશ મંડપ સર્વાસ જોઈએ. તેનામાં બાળકના જેવી સરળતા,
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ મંડપવાળા
ઉપધાન, યાત્રા સંઘ, પ્રતિષ્ઠા અંજનશલાકા સ્વરછતા અને સહૃદયતા હોવી જોઈએ.
માટે અનુભવી આંથી લેટરીની ટિકિટમાં હુકનવંત નંબર કેવડાવાડી, મેઈન રોડ, કાઢવા ઘણીવાર બાળકને બોલાવવામાં
રાજકોટ-૩૬૦૦૦૨