Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાજ તરસૂરીશ્વરજી મહાર/જી
ક
ચર
-
તંગીઓ:- A
" ;
જ આજેજ જો શા ત
ceil225 % 241.42 corela PL 2004 MYOy von VIONET
Dી થી ઉi -
પ્રેસચંદ મેઘજી ચુક્યા
( ઈ) 'હેમેન્દ્રકુમાર મ નહર #હ
જકોટ) સુરેશચંદ્ર કીચડ જેઠ
(૧૩() ૨ાજ/૨૬ પE%2 /
( 7 78)
( અઠવાડિક) आज्ञारादा विरादा च, शिवाय च मवायच
મંગળવાર તા. પ-પ-૯૨ [અંક ૩૭
વર્ષ ૪] ૨૦૪૮ વૈશાખ સુદ-૩ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ].
[આજીવન રૂા. ૪૦૦
શ્રદ્ધાલુની મનોદશા સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સામાયિક વાસ્તવિક રીતે તે જ આત્મા કરી શકે, જેને આ સંસાર પાપરૂપ છે હ લાગે. સંસાર પાપરૂપ છે માટે આશ્રવ સ્વરૂપ છે, તેને લઈને આત્મા કર્મથી બંધાય છે. છે અને સંસારમાં ભટકે છે આ વાત સમજે તે સામાયિક કરી શકે. ઘર-પેઢી, સંસારનાં છે કામ પાપરૂપ હોવાથી તેને બે ઘડી ત્યાગ કરે ત્યારે તે સમભાવ પામવા લાયક બને. | શ્રી વીતરાગદેવને સમભાવ જ છે. રાગી–દવેષી જીવને સમભાવ જુદો છે. છે છે આત્મામાં રાગ-દ્વેષ બેઠા છે તે તેનું કામ કર્યા વિના રહે તેવા નથી તે માટે તેને ૪ { ગ્ય જગ્યાએ ગોઠવવા જોઈએ. માત્ર બે ઘડી માટે જ નહિ પણ ઘેર ગયા પછી, પેઢી છે $ ઉપ૨ પણ રાગ-દ્વેષ પીડી ન શકે તે માટે કરવા જેવી જગ્યાએ રાગ કરવો જોઈએ અને ૨ ર કરવા જેવી જગ્યાએ દૈષ પણ કરે પડે.
આખો સંસાર પાપરૂપ છે માટે તેના ઉપર દ્વેષ જ કરવો પડે. દેવ-ગુરુ-ધર્મ{ ધર્મ અને ધર્મના સાધન ઉપર શગ ગેઠવો પડે તે જ સાચે સમભાવ આવે. દ્વેષ છે
હેય તો સંસાર પર જ રાગ હોય તે સંસારથી તારનારી ચીજો પર. 8 સંસારમાં રખડાવનાર કેણ છે? વિષય-કષાયની સામગ્રી, માટે તેના પર હવેષ જોઈએ. આ સંસારથી પાર પમાડનાર કેશુ છે ? દેવ-ગુરુ-ધર્મ–ધમી અને ધર્મના સાધને માટે તેના પર રાગ જોઈએ. સંસારનું સુખ અને તેને સાઘને ઉપર ભારે ભાર ષ જોઈએ. આ સમ્યગ્દશનાદિ ઉપર ભારોભાર રાગ જોઈએ. તમને સંસાભ્યાસ છે, પણ