Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
ક
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ) "उष्टिका या विवाहे तु गर्दभा वेदपाठकाः । परस्परं प्रशसन्ति, अहो रूपमा ध्वनिः ।।
માટે હે આત્મન ! આભ ફાટયું છે ત્યાં થીગડું મારવાને વિચાર કર્યા વિના, મતિ કપનાના વિચારોના ઘોડાપુરમાં અટવાયા વિના અનંત જ્ઞાનિઓની નિર્મલ-પટુ છે પ્રજ્ઞાના પ્રકાશના વિચારેને જ આદર કરી આત્માની અનંત-અક્ષય ગુણલક્ષમીને માટે ઉદ્યમ કર બાકી શાનિઓની મહેર છાપ વિનાના વિચારમાં અટવાઈશ તે સંસારમાં ! ક્યાં ચાલ્યા જઈશ તેની ખબર પણ નહિ પડે. માટે હજી સાવચેત બની જા !
–પ્રજ્ઞાગ
(અનુ. ૮૫ર પાનનું ચાલુ) " લાલ કરસનદાસ પરિવાર, પાટણ જૈન 8 અરવિંદભાઈ એક મહિનામાં ગ્રંથ વાંચો. સંઘ અને ડીસા જૈન સંઘ તરફથી થયા હું ન વંચાય તો ઘી ત્યાગને નિયમ જાહેર હતા. બપોરે શ્રી નવાણું અભિષેક મહાપૂજા 8 કરેલ. ગ્રંથની અ૫ નકલે જ તૈયાર થઈને પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ.ના શિષ્યા આવેલી તે ટપોટપ ખલાસ થઈ ગઈ હતી પુ. સા. શ્રી પૂણ્યશાશ્રીજી મ.ના એકાંતર ભાવિકે એડવાન્સ બુકીંગ કરાવી ગયા. પ૦૦ આયંબિલની પૂર્ણાહુતિ પણ આ પ્રસંગે વિમોચન થયા બાદ ત્રણે પૂ આચાર્ય ભગ- થતી હોવાથી તેમના સંસારી પિતાશ્રી
તેને ગ્રંથ અર્પણ વિધિ કમશઃ શેઠ જયંતિલાલ કુંવરજી મહેતા મુલુંડવાળા બકુભાઈના પરિવાર, હસમુખલાલ રીખવ. તરફથી ભણાવાઈ હતી. સંગીતકાર શ્રી ૨ ચંદ અને રસીકલાલ બાપુલાલે કરી હતી. ગજાનનભાઈ ઠાકુર પધાર્યા હતા. રથમાં { ત્યારબાદ જયંતિભાઈ, અરવિંદભાઈ અને બિરાજમાન પ્રભુજીને તેમ જ ગૃહમંદિરમાં
શેઠ પરિવારને ગ્રંથ અર્પણ કરાયા હતા. ભવ્ય અંગરચના અને પ્રભાવના થઈ હતી. આજને આ પ્રસંગ એતિહાસિક બન્યા જેનનગરના શ્રી જિનાલયમાં ભવ્ય હતે.
અંગરચના રચાઈ હતી. રાત્રે ત્યાં નિકેશ આ પુણ્ય પ્રસંગે પ સંઘપૂજન શાહ સંઘવીએ સુરીલા કંઠે ભાવનામાં પ્રભુ ભકિતની 8 રીખવચંદ મૂળચંદ પરિવાર, શાહ ચીમન- અનેરી રમઝટ બોલાવી હતી. વિવિધ વિભાગે અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક )
વાર્ષિક લવાજમ રૂ. ૪૦/- આજીવન રૂા. ૪૦૦/લખેઃ શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય { ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર શાક મારકેટ સામે, જામનગર