Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે કરવામાં આવે છે. સ્વાર્થ માટે, ધારેલા કાર્યની સિદિધ માટે, મનના માનેલા મને રથોની છે છે પુષ્ટિ માટે, “જ્ઞાનીએ કહેલાં અનુષ્ઠાન બીન-જરૂરી છે એમ કહેતાં તેવા એને આંચકો છે છે પણ આવતું નથી. આથી એવા પ્રભુપ્રણત અનુષ્ઠાનને બીન-જરૂરી કહેનારાઓની છે છે હયાતિ હોવાના કારણે, તે અનુષ્કાનેને સ્વપરના કલ્યાણની સાધનાનાં નિમિત્ત છે છે માનનારાઓ તેની આરાધના કેમ ચૂકે? છે શ્રી જિનમૃતિ દેખી મિથ્યાત્વ પામનારા ઘણા છે પણ શાસ્ત્ર તે એને સમ્યક્ત્વનું છે [ કારણ કહ્યું. મૂર્તિની સામે જેમ તેમ બોલી સંસારની દુર્ગતિ સાધે એ માટે આપણે છે છે મૂતિ ઉઠાવી લેવી, એમ ? કે ઈ મૂતિને વિરોધ કરે, મૂતિને પાપ કહે, મૂર્તિપૂજકને છે છે પાપી કહે, એ બધાને પાપી પાપી કહી પાપ બાંધ્યા કરે, એની સદ્દગતિ માટે મૂર્તિ છે 8 બંધ કરવી, એમ? આમ કરવું એ તે અજ્ઞાનતા કહેવાય આથી જે કહેવું પડે છે કે છે પ્રભુના માર્ગને મર્મ સમજે. ગુણ અને ગુણું ભાસની પરીક્ષા કરી, અનમેદના છે
કરવા યોગ્યની અનુમોદના અને પ્રશંસા કરવા યોગ્યની પ્રશંસા કરો. પ્રશંસા છે કરવા ગ્ય હોય તે નિયમથી અનુમે દના કરવા ગ્ય છે પણ અનુમોદના કરવા યોગ્ય છે R હોય તે પ્રશંસા કરવા યોગ્ય હોય પણ ખરા અને ન પણ હોય. માટે આ અનુમોદના છે છે અને પ્રશંસાના ભેદને બરાબર સમજે.
મહાપુરુષોના સ્વાભાવિક અલંકારો કરે શ્વાધ્યત્યાગ શિરસિ ગુપાદપણુમન, મુખે સત્યા વાણી શ્રુતમવિતર્થં ચ શ્રવણ ! હદિ સ્વછા વૃત્તિવિજયિભુજિયો પૌરૂષમહો,
વિના શ્ચયેણુ પ્રકૃતિમહતાં મન્ડનમિમ્ !! બાહય શ્રર્ય સંપત્તિ વિના પણ મહાપુરુષના આ સ્વાભાવિક અલંકારો છે. હાથનું મંડન પ્રશંસનીય વિવેક પૂર્વકનું દાન છે. મસ્તકનો અલંકર સદગુરુઓના ચ- ]
માં પ્રણામ કરવા તે છે, મુખનું મંડન સત્ય (હિત-મિત–પથ્થ) વાણી બોલવી તે છે છે છે. કાનની શોભા કેવલી પ્રરૂપતિ ધર્મનું સાંભળવું તે છે. હૃદયનો અલંકાર સ્વચ્છ 8 { વૃત્તિસ્ફટિક સમાન નિમલ શુભ ભાવનાઓ ભાવવી તે છે અને ભુજાને અલંકાર યોગ- 3 શ્રેમ પૂર્વક આશ્રિત કે નિરાશ્રિતનું રક્ષણ કરવું તે છે. તે જ સાચું પૌરૂષ છે.
પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. જેનો ધર્મો દયામૂલે, જન્મ સુશ્રાવકે કુલે !
ગુણું પાદભક્તિ, વિના પુણ્ય ન પ્રાપ્યતે !! દયાલ એવા શ્રી જિનધર્મ, સુશ્રાવકના કુલમાં જન્મ અને સદગુરુઓના ચરણ છે કમલની સેવા-ભકિત-ઉપાસના પુણ્ય વિના પ્રાપ્ત થતું નથી.
હજાર જ
ર7