Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અંક-૩૬ તા. ૨૮-૪-૯૨ : વાસ્તુ વાહનું ” “અફવા સાઘનેને ચલા- છે ! દાંતે મીઠું ઘસ્યું એમાં દુનિયાને કર્યો વનારો બંધાય છે.”
ઉદ્ધાર થઈ ગયે?” જે ચીજની જરૂર પડતી હોય તે દરેક મારા આજ વિભાગની “વનરાજી” માં આજે ઉભી કરવી કે કરાવવાની ન હોય, એકવાર મેં શ્રી વિજય રામચંદ્રસૂરિ મહાઅનાજની જરૂર પડે તેથી ખેતી કરવી કે રાજનું એક સુવાકય ટાંકયું હતું ? કરાવવાની ન હોય, તેલ જોઈએ એટલે “પાપસ્થાનકે સેવવા અને તેના ઉપર ઘાણી ચલાવવા બેસવાનું ન હોય, કાપડની ભગવાન મહાવીરની છાપ મારવી એ ભયંકર જરૂર પડે એટલે એને બનાવવા બેસવાનું બદમાસી છે. પાપસ્થાનકે સેવવા ઉપર ન હોય, પાણીની જરૂર પડે એટલે કુવા- ભગવાન મહાવીર સ્વામીની છાપ મારવી સરવર દાવવાના ન હોય. આ બધું એ બદમાસી કહેવાય તે રાજા ઋષભની તે સંસારમાં તૈયાર મળ્યા જ કરતું હોય છાપ લગાવે એ શું કહેવાય? અંતમાં છે. દૂધ-ઘી જોઈએ એટલે ગાય-ભેંસ ઘરે આપણને મળેલ પરમાત્મા શ્રી અરિહંતબાંધવાની જરૂર નથી. ધમી મનુષ્ય તે દેવનું શાસન રાજા ઋષભનું શાસન વધારવા આ બધાની જીવનમાં જરૂર પડતી હવા માટે નથી મળ્યું પણ રાજા ઋષભના છતાં એના ઉત્પાદનથી દૂર જ રહેવાની શાસનમાં રહેલા આત્માઓને ખેંચીને ભાવનાવાળા હોય છે. આવું બધું ઉત્પાદન ભગવાન શ્રી ઋષભદેવના શાસનમાં જોડાવા કરવાની કેઈને સલાહ પણ તે ન આપે. માટે કહ્યું છે. આ નકકર સત્ય સૌના સંસાર ચલાવવા માટે નહિ પણ સંસારથી લયમાં રહે અને એ મુજબ પ્રવૃત્તિ થાય છુટવા માટે શાસ્ત્રની રચના કરવામાં એ જ સૌના હિતમાં છે.' આવી છે.
-: વનરાજી – આજે દાંતે મીઠું ઘસનારો માણસ કર્મથી સુખ-સમૃદ્ધિ તે મળે જ. પણ ફિસિયારી મારે છે: “અમે તે કે- પણ એ સુખ માટે જ ધર્મ કરે ગેટ, સિબાકા, જેવી ટૂથપેસ્ટે વાપરવાના
તે ધર્મ વિષ રૂપ થઈ જાય. બદલે જ ઋષભે બતાવેલ. લુણ રાતે
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજા. રગડીએ છીએ. અમે તે રાજા ઋષભની
અઠવાઠિક બુક રૂપે જેન શાસન સંસ્કૃતિમાં માનીએ છીએ.”
વાર્ષિક લવાજમ રૂા. ૪૦) અલ્યા, તારે દાંતે લુણ લગાવવું છે
આજીવન રૂ. ૪૦૦) . એમાં રાજા ઋષભને સંડોવવાની જરૂર છે ચૂકતા મંગાવવાનું આપના ઘરની ખરી? ઠીક છે, ગમે તેવા પદાર્થો મેઢામાં
આરાધનાનું અંગુર બનશે. નાંખવાની પ્રવૃત્તિ તું નથી કરતું અને મીઠું
જૈન શાસન કાર્યાલય ઘટ્યું છે પણ એમાં શી મટી ધાડ મારી શ્રતજ્ઞાન ભવન, ૪૫ દિવી જય પ્લેટ છે, કે રાજા ઋષભનું નામ એમાં વટાવે
જામનગર