Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નાજના અાશા-અજાજ તપસ્વીની મનોદશા કેવી હોવી જોઈએ ?
સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા જ અ જ - જ - -- - - - - - - (દ્ધિ. સુ. ૩ ગુરુવાર તા. ૧૬-પ-૯૧ પાછીયાની પળ અમદાવાદ-૩૮૦૦૦૧)
યત્ર બ્રહ્મ જિનાર્ચા ચ, કષાયાણાં તથા હતિઃ
સાનુબધા જિનાજ્ઞા ચ, તત્તપ: શુદ્ધમિધ્યતે છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમા- આત્મા આત્માના ગુણ વિના કશું મારૂં ત્માઓએ ફરમાવ્યું છે કે- તપ વિના નથી. આ શરીર તે આત્માને વળગેલું ભૂત સાચી નિર્જરા થતી નથી, નિર્જરા વિના છે- આમ માનવું તે જ ખરેખર ભગવામુક્તિ થતી નથી. મુકિત મેળવવા માટેનું નની પૂજા છે. તપ કરનારાનાર હવામાં ઊંચામાં ઊંચું સાધન તપ છે.
આવી ભગવાનની પૂજા હોવી જોઈએ. શ્રી જેનશાસનમાં શુદ્ધ કેટિનું તપ આજ્ઞા મુજબ તપ કરનારો આત્મા, કોને કહેવાય તે અંગે મહામહોપાધ્યાય શ્રી ક્રોધ, માન, માયા, લોભ રૂપ ચારે કષાયશવિજયજી ગણિવર્ય ફરમાવી રહ્યા છે યાને ધીમે ધીમે નાશ કરતે જાય, શાસ્ત્ર કે- જે તપની સાથે બ્રહ્મચર્ય જીવતું હોય કહ્યું છે કે, અનંતાનુબંધી કષાયની ચેકબ્રહ્મચર્યને અર્થ બહુ ઊંચે છે. આત્મામાં ડીને ક્ષપશમ ન થાય ત્યાં સુધી સમરમણતા કરવી તેનું નામ બ્રહ્મચર્ય છે. કિત ન થાય, બીજી ચેકડીને ક્ષયપશમ આત્મા અને આત્માના ગુણે વિના મારૂં ન થાય ત્યાં સુધી શ્રાવકપણું ન આવે, કશું જ નથી, આ ભાવના દરેક તપસિવના ત્રીજી ચેકડીને ક્ષપશમ ન થાય ત્યાં અંતરમાં હેવી જોઈએ. ઘર-પેઢી, પૈસા- સુધી સાધુપણું ન આવે અને એથી સંવટકા કુટુંબ-પરિવાર મારા-મારા કરે, તેવો લનની ચિકડીને ક્ષય ન થાય ત્યાં સુધી જીવ ગમે તેટલે તપ કરે તો પણ તેમનું, વીતરાગતા ન આવે. વીતરાગતા ન આવે ઠેકાણું પડે? હું ને મારેઆત્મા, મારા ત્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, કેવળજ્ઞાન આત્માના ગુણે વિના મારું કશું જ નથી ન થાય તે યોગ નિરોધ કરી મોક્ષે ન આ ભાવના તમારા મનમાં છે? આત્મ જાય. મહા ન મળે તે સાચું સુખ ન સવભાવમાં રમવું તેનું નામ જ બ્રહ્મ મળે. આ રીતે કષાયને નાશ કયારે થાય? ચય છે. , , , ઇ
ભગવાનની આજ્ઞામય આત્મા બને તે. તપ કરનારના હવામાં શ્રી જિનેશ્વર આજ્ઞા વિના કશું જ ગમતું ન હોય, માત્ર દેવની આજ્ઞાનું પાલન કરવાનું મન દેવું માફ જ ગમે. જોઈએ. તે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ '" " આ સંસાર રહેવા જેવો છે ખરો? વ ? શરીરને : પિતાનું માને ? ”તે તમે બધા સંસારમાં કેમ રહ્યા છે?