Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૬૪ :
: જૈન શાસન (અઠવાડીક) હાથીના હોદ્દે બેસીને તેઓએ કુંભારનું હતું. હવે ધર્મતીર્થના પ્રવર્તક બન્યા પછી શિપ પ્રવર્તાવ્યું હતું બાદર અગ્નિકાયની મારાથી એ જ મારા બતાવેલા મહારંભના ઉત્પત્તિ સાથે રાંધવાની કળા બતાવી હતી. કાર્યોને પણ સારા ન કહેવાય એને હેય કે ભાર, લુહાર, કડિયા કામ, સુતાર કામ, જ કહેવા પડે. મારા કેવળજ્ઞાનમાં પણ વગેરે મહા આરંભના કાર્યો પણ પોતાના એવું જ દેખાય છે. રાજવી તરીકે મેં શાશ્વતાચાર મુજબ તે પરમાત્માને બતા- તમને કેઈ ધર્મમાર્ગ બતાવ્યા ન હતે. વવા પડયા હતા. પરંતુ ત્યારબાદ જ્યારે એ વ્યવહાર માગ હતે.' ધર્મમાગ હવે તેઓ પ્રથમ સાધુ બનીને ભાવતીર્થકર બતાવું છું. માટે એ જ શ્રવણીય અને અવસ્થામાં આવ્યા ત્યારે લોકેને ધર્મ માર્ગ આચરણેય છે.” બતાવવા માટે તે તારકે ધર્મતીર્થનું આજે આ બધી વાતે એટલા માટે પ્રવર્તન કર્યું હતું. આ સમયે તે તારક યાદ કરવી પડે છે કે રાજા ઋષભના નામે તીર્થંકર પરમાત્માએ પિતાની રાજવી અવ. ભગવાન શ્રી ઋષભદેવે નિષેધ કહેલી કાર્યઅવસ્થામાં ઉપદેશેલા પ્રવર્તાવેલા શિલ્ય વાહીને પ્રત્સાહન અપાય રહ્યું છે. પરમાર વગેરેમાં મહાભ બતાવી તે કાર્યો ધમી ત્માના શાસનને પામેલાં આત્મા ઘંટીઓ કે આત્માઓને માટે ત્યાજય કેટિના ગણાવ્યા. ઘાણીઓ ચલાવવાની વાત કરે કે એ - સાધુ ધર્મની પ્રરુપણુ-પ્રવર્તન કરતાં છોડવાની વાત કરે ? શ્રી પર્યુષણ મહાપરમાત્માએ કહ્યું કે સાધુ માત્રે સાવદ્ય (પાપી)
પર્વમાં સ્તુતિ બેલતાં “ઘાંચીની ઘાણી કને ત્યાજ્ય માનવા, ત્યાગ કરવા અને
છેડા.” એમ બેલનારા શ્રાવકની પણ એને કેઈને પણ ઉપદેશ ન આપો,
માન્યતા શી હોય? ભગવાન શ્રી ઋષભદેવે શ્રાવક માટે પણ તે સંસારમાં રહ્યાં રહ્યાં
ખુદે જે કાર્યોને નિષેધ કર્યો એ જ કાર્યો સાવદ્ય ત્યાગ કરી શકતો ન હોવા છતાં
રાજા ઋષભના નામે ચલાવવા એ કયાંને તેને ત્યાજ્ય કેટિનું માનવાપૂર્વક તેનાથી ન્યાય? ધમી કહેવાતા માણસે ભગવાન છુટવા માટે પંદર કર્મ દાન વગેરે મહા- ઋષભદેવનું ધર્મશાસન સ્વીકાર્યું છે કે પાપને ન આચરવાનું વિધાન કર્યું છે. રાજા ઋષભનું રાજ્ય શાસન સ્વીકાર્યું છે ?
અહી કેઈ ભગવાનને પૂછે કે, “આપે સાધુપણું કે શ્રાવકપણું પણ સ્વીકાર્યું તે જ દીક્ષા લીધા પહેલા આ શિલપો અને ભગવાન શ્રી ઋષભદેવનું કે રાજાષભનું? કળાઓ વિગેરે શિખવ્યું હતું અને હવે શાસ્ત્રમાં તે ગૃહસ્થના ઘરમાં રહેલા, દળવાએને જ ત્યાગ કરવાનું કહે છે ? આવું ખાંડવા-પીરસવાના સાધને, પાણિયારું અને શા માટે ?
ચૂલા જેવા સાધનને પાપકારી સાધને કહ્યા તે ભગવાન એને એ જવાબ આપે છે. અને એથી જ એ સાધને કેઈને કે “ભાગ્યવાન, એ સમયે હું રાજા હતે. આપવાની પણ ના પાડી છે. આવા સાધને તેથી એ માગ મારે બતાવવું પડે તેમ ચલાવનારને માટે લખ્યું છે કે “બાધ્યતે