Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
८६७
વર્ષ-૪ અંક ૧૬ તા. ૨૮-૪-૯૨ રહેવા જેવું છે માટે ? તમે બધા કહે કે- એવં અદણમણુઓ, અમારે મહા પાપોદય છે, માટે અમે સંસા
અપાયુમણુસાસ ઈ. ૧ રમાં રહ્યા છીએ. આવો સારે જન્મ મળે, એગ મે સાસાઓ અપ્પા, સારા ભગવાન મળ્યા, સારા સદ્દગુરૂ મળ્યા,
" નાણદંસણ સંજુએ , ધમ કરવાની તાકાત મળી છે છતાં પણ સેસા મે બાહિરા ભાવા સર્વે હજી આ સંસાર છૂટતે નથી માટે અમારો
- સંજોગ લખણ. રો મહાપાપોદય છે.
સંજોગમૂલા જીવેણુ, પત્તા દુખપરંપરા આ સંસાર રહેવા જેવું છે કે છોડવા તૈમહા સંજોગ સંબંધું, જે છે ? જેના હૈયામાં આ સંસાર સવૅ તિવિહેણ સિરિઅ. શા રહેવા જે તેમ હોય તે ભગવાનનો સંથારા પરિસી ભણાવે તેને આ રેજ ભગત નહિ પણ ભગવાનને ઠગનારી બલવું પડે. તેનો અર્થ સમજે છે કહેવાય. ભગવાનને હાથ જોડે, નમસ્કાર આ શરીર તમારું લાગે છે કે તમારે કરો. પૂજા કરો તે કેમ ? ભગવાન થવું આત્મા તમને તમારો લાગે છે ? આ શરીછે માટે. સાધુ પાસે કેમ જાવ છે? વ્યા- રને પિતાનું માને તેને કેઈ દા'ડે મોક્ષ ન ખ્યાન કેમ સાંભળે છે ? સાધુ થવું છે મળે. શરીર એ જ મોટામાં મોટું બંધન માટે. આ વાત ખરી છે ને? સામાયિકાદિ છે. તેને લઈને જ ઘણું પાપ કરવા પડે છે. ધમ કેમ કરે છે ? ઊંચામાં ઊંચે ધર્મ
આ શરીરથી છૂટવા જ તપ કરવાને કરે છે માટે. આ સંસાર ઝટ છૂટી
છે. શરીર જાય તેમ નહિ, મેં આ શરીર જાય અને વહેલામાં વહેલી મુકિત થાય
છેડી દીધું તેમ કરવું છે. મારે તે બધા. માટે–આવે તપ કરું છું–આવી ઈચ્છા
પણ મારે તે બધા મોક્ષે ન જાય. મેક્ષે જેની ન હોય તેના તપની કઈ કિંમત કોણ જાય? આ શરીર છોડીને જાય છે. નથી.
શરીરને એવું છેડે કે સીધે મોક્ષમાં જાય. તપ કરનારના હયામાં ભગવાનની આપણે તે એક શરીર મૂકયું અને બીજુ આજ્ઞા વસી જવી જોઈએ. ભગવાનની આજ્ઞા લઈએ છીએ. જેને મોક્ષનો ઈરાદો નહિ, વિના કશું જ ગમવું ન જોઈએ—આવી શરીર છોડવાનો વિચાર નહિ તેના તપની દશા હોય તેને સાનુબધા જિનાજ્ઞા કહેવાય શી કિંમત છે? ખરે તપ કેણ કરે? આ અર્થાત જ્યાં જાય ત્યાં ભગવાનની આજ્ઞા શરીરની મમતા છૂટે તે. સાથેને સાથે જ રહે.
આ શરીર ભયંકર છે તેને પાંચ ડાકણે ભગવાન શું કહી ગયા છે ?
વળગી છે. આ પાંચ ઇન્દ્રિયે તે ડાકણ “એગેહ નથિ મે કોઈ,
છે. ક્રોધાદિ ચાર કષાય રૂપી ચંડાળે નાહમનસ્સ કસ્સાઈ; વળગ્યા છે. તે બધાને નાશ કરે તો જ