Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
==ારવિશિશુ ?
ધન્ય જગતગુરુ હીરસૂરીશ્વરજી મહારાજાને.. અજોડ શાસન પ્રભાવક અને અકબર બાદશાહ પ્રતિબંધક જગતગુરુ શ્રીમદ વિજય હરસૂરીશ્વરજી મહારાજ મહા તપસ્વી હતા. તેઓ શ્રી એ લક્ષાથી માંડી જીંદગી પર્યત અનેક નાની મોટી તપશ્વર્યાએ કરી હતી. તે સાંભાળતા અને વાચતાં કદાચ તમ્મર તે નહી આવી જાય ને ? ૧. યાજજીવ એકાસણું કર્યું
૧૧. પ. પૂ. ગુરુદેવ શ્રી દાનસૂરીશ્વરજી મહા૨. હંમેશાં બારદ્ર જ વાપરવાનાં
સજા પાસે બે વાર આલોચના લઈ , ૩, પાંચ-પાંચ વિગઈએ ન ચાવજ જીવ ત્રણસે ઉપવાસ કર્યા - સુધી ત્યાગ
૧૨. પ્રથમ ઉપવાસ પારણે એકાસણું તેના ૪. સવા બસે છ કર્યા
પારણે આયંબિલ આ રીતે લગભગ ૧૩ ૫. બહોતેર અઠ્ઠમ કર્યો
મહીના સુધી તપ કર્યો ૬. બે હજાર આયંબિલ કર્યો
સૂરીજીની તપશ્ચર્યા વાંચીને આપણે ૭. બે હજાર નિવી કરી
પણ કાંઈ ને કાંઈ તપશ્ચર્યા કરવા પ્રયત્નશીલ ૮. ત્રણ હજાર છસે ઉપવાસ કર્યો
બનીશું. ૯. બાવીસ મહિના સુધી ગોવાહન કર્યા ધન્ય છે તપવી સૂરીશ્વરજીને ૧૦. એકાગ્ર ચિત્ત ચાર કરોડ સ્વાધ્યાય કર્યો
અમીષ આર. શાહ
હકીત એન. શાહ શાસન સમાચાર શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહિત પંચાહિકા
મહેસથ હો, ૫. ૧૨ થી ચે. સુ. ૩ સુધી મહીદપુર સીટી-(મ.પ્ર) અત્રે પૂ. | પૂ. વિદ્વાન મુ. શ્રી શ્રેયાંસપ્રભ વિજયજી ગણિવર શ્રી વીરજેન વિ. મ. ની નિશ્રામાં | મ. ની નિશ્રામાં ઉજવાયો. તેમની પ્રેરણાથી નાગેશ્રવર તીર્થને સંઘનું | સાવથી તીર્થ– બાવળા અત્રે નિશ અજન થયું રૌત્ર વ ૧ પ્રયાણ અને | કુમાર ભોગીલાલ હઠીસીંગ બારેજાવાળા વદ-૪ ના ત્રામાં મળ વિ. થશે. તરફથી સિદ્ધચક્ર મહાપૂજન ચૌ. સુ ૨ ના
તથા ચૌ. સુ ૧૦ ના કીર્તિભાઈ જેઠાલાલ પારલા ઈસ્ટ-મુંબઈ અત્રે પ. પૂ. આ |
શાહ મુંબઈવાળા તરફથી ભકતામર મહાભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહા | પૂજન આ. શ્રી જિનચંદ્ર સૂ માની નિશ્રામાં રાજાના સંયમ જીવનની અનુમોદના અંગે J ઠાઠથી ભણાવાયા.