Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૪૪ :
: જૈન શાસન (અહેવાÚક)
મુકિતના જ એક ધ્યેય પૂર્વક ધ સાધનાએને મુકિતના ધ્યેયથી ધર્મ કરાવશું'.
કરવાની ઔષધિ બતાવી છે. હમણાં દોઢ ડાહ્યાઓએ ખુલેટીન બહાર પાડયું છે. કે
સુરી વાચક, અતિવિષમાંથી વિષ બનાવવા જેવી આ ક્રિયા કરવાથી લામ આ સંસાર જવરને દૂર કરવા માટે થવાની શકયતા તમને દ્વેખાય છે. સંસારની મુકિતના ધ્યેય પૂર્ણાંકની ધર્મ સાધના લાલસા પેાષાવાથી મરી ગયેલા આત્માએ પાચન થાય તેવા નથી. સ`સારના રસિયા-મુકિતના ધ્યેયવાળા ધર્મ કરવાના સમય એને પહેલા સ`સારની લાલસાથી ધર્મ સુધી જીવતાં રહી શકે ખરાં ? કરાવે પછી એ પાચન થવા માંડે ત્યારે
સમ્યક્ત્વ પૂર્વકની બધી ક્રિયા ફલદાયી છે
दानानि शीलानि तपसिपूआ, सत्तीर्थयात्रा प्रवेश दया च । श्रावकत्वं व्रतधारकत्वं सम्यक्त्वमूलानि महाफलानि ॥
દાન, શીલ, તપ, પૂજા, સુંદર તીર્થોની યાત્રા, શ્રેષ્ઠ દયા (સાચી દયા) સુશ્રાવકપણું" અને વ્રતધારીપણું સમ્યક્ત્વમૂલક પૂર્ણાંક હોય તા જ મહાલ-મેાક્ષને માટે થાય છે. સમ્યકૃત્વ જ સાથેા સથવારા છે
सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्तक्त्वमित्रान्न परं हि मित्रम् । सम्यक्त्व बन्धोर्न परो हि बन्धुः सम्यक्त्व लाभान्न परो हि लाभः ॥
22
સમ્યકૃત્વ રત્ન સમાન કઈ જ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકૂલ રૂપી મિત્ર સમાન બીજો કાઇ જ શ્રેષ્ઠ મિત્ર નથી,સમ્યક્ત્વરૂપી બંધુ કરતાં બીજો કોઇ જ શ્રેષ્ઠ ખંધુ નથી અનેસમ્યકૃત્વ લાભ સમાન કઇ લાભનથી. માટે સમ્યકૃત્વ ગુણને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ. સઘળા ધર્મોને સાર શું?
कनीनिकेव नेत्रस्य, कुसुमस्यैव सौरभम् । सम्यक्त्वमुच्यते सारः, सर्वेषां धर्मकर्मणाम् ।।
આંખની કીકીની જેમ, પુષ્પાની સુગધની જેમ સધળાં ય ધર્મકર્માને સાર સમ્યક્ જ કહેવાય છે.
તા પાપના નાશ થાય
जिनेन्द्र प्रणिधानेन, गुरूणां वन्दनेन च ।
न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथेोदकम् ॥
શ્રી જિનેશ્વર દેવના પ્રણિધાન વડે વંદનથી, જેમ છિદ્રહવમાં પાણી ન ટકે
યાન વર્ડ અને શ્રી સદ્ગુરુનાં વિધિપૂર્વ કન તેમ લાંબે કાળ પાપ ટકતુ નથી.