Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૨૨ :
: જૈન શાસન (અઠવાડિક)
હલેન્ડાથી સંઘ આટકેટ પધારેલ ત્યાં કામ કરનાર સૌ ભાઈઓને રૂા. ૫૧- ભેટ જિનભકિત-સંઘ પૂજન વગેરે થયેલ. ગામે આપવામાં આવી હતી. વોલન્ટિયર ભાઈગામ જ્યાં ખેતરમાં પડાવ નખાયા તે તે એનું બહુમાન કરવામાં આવ્યું હતું. રોજ ખેતરોવાળાને ઘડિયાળ બહુમાન પે ભેટ ભકિત માટે ૨૧ જેટલી વાનગીઓ બનાઅપાઈ હતી.
વવામાં આવતી હતી. સૌને ગરમ ગરમ હલેન્ડાથી સંઘ ઊંટવડ પધારેલ. ઇતર રઇ મળી રહે તે માટે કાર્યકરોએ સુંદર ભાઈઓએ જીવદયા માટે ૨૦૦ મણ જુવાર વ્યવસ્થા ગોઠવી હતી. ૩૦ ભાઈ–બહેનોએ આપવાની જાહેરાત કરી હતી. સંઘપતિ- ભવ આલેચના કરી આત્મશુદ્ધિ કરી હતી. એનું બહુમાન કરવામાં આવ્યું હતું.
- પાલિતાણામાં સંઘ પ્રવેશ થયે ત્યારે ટવથી સંઘ બાબરા પધારેલ ૫૦૦
યોગાનુ ચંગ વલભીપુરથી પાલિતાણાને સંઘ સાધર્મિક ભાઈ બહેનનું જમણ થયું હતું
પણ ભેગે થઈ ગયા હતા. છ જેટલા પૂજ્ય ત્યાંના ભાવિકેએ સંઘનું ભવ્ય સ્વાગત
તે આચાર્ય ભગવંતે, સાધુ-સાધ્વીજી ભગવતે કર્યું હતું. ગામે ગામ શુભ ખાતે સારી પાંચ બેન્ડ, બે હાથી શણગારેલી મોટર,
દ્રકે, ઊંટ ગાડીઓ, સાફા તેમજ જરિ૨કમ લખાવવામાં આવતી હતી.
યનનાં વસ્ત્રોમાં સજજ સાજન-માજન યુવઊંટવડથી સંઘ લીંબ પધારેલ ૫
કેનાં વિવિધ નૃત્ય-ભજન-મંડળીએ. આ.દે. શ્રી પ્રભાકર સૂરીશ્વરજી મહારાજની
વગેરેએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. વર્ધમાન તપની ૧૦૦મી ઓળીના પ્રારંભ
શ્રી સંઘનાં દર્શન માટે માનવ મહેરામણ નિમિત્તે ૫૦ ૫૦ આયંબિલ ૧૦૦ ઓળી
કીડિયારાની જેમ ઉમટયું હતું. જેટલા અભિગ્રહ નાંધાયા હતા. ગામમાં
ઉત્તર ગુજરાતના ઉદાર દિલ દાતાઓ ચબૂતરાની જરૂરિયાત હોઈ તે માટે પ્રેરણા
દ્વારા તૈયાર થયેલા હીરા-શાતા–યાત્રિક કરતાં તે માટે સુંદર કુંડ થયું હતું. ૫૦
ભવનમાં શ્રી સંઘને ઉતાર આપવામાં જેટલા ભાઇ-બહેનેએ આયંબિલ કર્યા
આવ્યું હતું. મેનેજર શ્રી કુમારપાલભાઈએ હતાં.
રાત-દિવસ ખડેપગે ઊભા રહી સગવડતા લીંબડાથી સંધ સણોસરા વધારેલ. ત્યાં
* ૧ પૂરી પાડી હતી. ભવ્ય સ્વાગત સંઘ પૂજન વગેરે થયેલ. ઘેર રેજ ગાડીઓમાં અને વાહનમાં
શ્રી સંઘમાં કુલ ૧૪૦ જેટલાં સંઘ જ જીવન જીવાનાર પુણ્યવાનોએ પગે ચાલી પૂજન થયાં હતાં. એલ્યુમિનિયમ ઉપર યાત્રા કરી, જીવનમાં ધન્યતા અનુભવી હતી. બનાવેલ સિદ્ધગિરિને આકર્ષક ફેટો સૌને કેટલાંક યાત્રિકે બોલતા હતા ઘેર જઈ ભેટ આપવામાં આવ્યો હતે, નવકારવાળી ગાડીમાં બેસવું ગમશે નહિ. ધન્ય છે તથા પ્યાલાની પ્રભાવના આપવામાં આવી સાધુ-સાધ્વીજી ભગવંતેને જીવનભર હતી. ૨૬૫ જેટલા યાત્રિકો જોડાયા હતા. ઉઘાડા પગે વિહાર કરે છે.