Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ : અંક-૨૮ તા. ૨૫-૨-૯૨
૧ ૭૨૧ રાજકેટથી પાલિતાણું છરી પાલિત યાદગાર સંઘનાં સંભારણું
પરમ શાસન પ્રભાવક સુવિશાળ ગરછા- સકળ સંઘનાં-પગલાં કરાવ્યાં હતાં. સૌ ધિપતિ સ્વ. પ. પૂ. આ. કે. શ્રી રામચન્દ્ર સંઘપતિઓનું બહુમાન થયેલ. બે રૂપિયાથી સૂરીશ્વરજી મહારાજ અને સ્વ. ૫. પૂ. આ. સંધપૂજન, લાડવાની પ્રભાવના વગેરે થયેલ. દે. શ્રી મુકિતચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપાથી તપસ્વી રન-પ્રવચન પ્રભાવક
ત્યાંથી સંઘ મહિકા પધારેલ, છ સંઘ પ. પૂ. આ. દે. શ્રી પ્રભાકર સૂરીશ્વરજી પૂજન થયો સાથે આવેલા અન્ય સાધર્મિક મહારાજા આદિ મુનિ ભગવંતોની તારક ભાઈ–બહેને લગભગ ૫૦૦ જેટલા હતા. નિશ્રામાં જે યાદગાર સંધ નીકળે તેના
તેઓની ભકિત કરવામાં આવી હતી. સંભારણાં લખતાં હૈયું ભાવવિભોર બની મહિકાથી સંઘ –બા પધારેલ ત્યાં ૯ જાય છે. પિષ વ. ૧ સોમવારથી પોષ વ. સંઘપૂજન, જરીના વાટવાની, પ્રભાવ, શ્રી ૧૪ રવિવાર સુધી પ્રભાવક સંઘ નીકળે
પુષ્પાબેન કીર્તિલાલ તથા નાનાલાલભાઈ તેની અનુમોદનીય આછેરી ઝલક. તરફથી થયેલ. ગામેગામ અનુકંપાદાન વસ્ત્રોનું
૧૯-૧-૯૨ને રવિવારે વમાન નગ વિતરણ વગેરે થયેલ. પૂજયશ્રીનાં તત્તવ૨ના આંગણે ઉપાશ્રય ખીચખીચ ભરાઈ સભર સમતાનું સંગીત રેલાવતાં–શત્રુ જ્યની ગયો હતો. સંઘ હેમ ખેમ પાર ઊતરે તે યશગાથા વર્ણવતા પ્રવચને આરાધકનાં માટે સકળ સંઘ ઊછળતા હ યે, ભાવ હત્યામાં ભાવની વૃદ્ધિ લાવતા હતા. ભરીને દિલાસમય રીતે સૌ સંઘપતિઓનું બહુમાન કર્યું હતું. પુણ્યોદયે પ્રાપ્ત થયેલ ત્રંબાથી સંઘ સરધાર પધારેલ. ત્યાંના સંપત્તિનો સદુપયેાગ કરવાની તેઓની સંઘે શ્રી સંઘનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાવના અને ઉચ્ચ મનોરથોનું બહુમાન દરરોજ ભગવાનને રથમાં લઈને બેસવાની કર્યું હતું.
તેમજ હાથી ઉપર બેસવાની ઉછામણી બાલા
વવામાં આવતી. મોટી રકમની ઉછામણી ૨૦-૧-૨ને સેમવારે રાજકેટથી શ્રી
થતી હતી. ૧૨ સંઘપુજન થયેલ. સંઘે પ્રયાણ કર્યું ત્યારે હાથી, બેન્ડ, ભવ્ય રથ સાથે સંઘ નીકળે તે વેળાએ
સરધારથી શ્રીસંઘ હલેન્ડા પધારેલ. છરી રાજકોટ શહેરના રાજમાર્ગો શ્રી જિનશા- પાલિત સંધ પરમાત્માના શાસનની કેવી સનને જયજયકારના વિનિથી ગાજી ઊઠયા
પ્રભાવના કરી શકે છે તેને અહીં પ્રત્યક્ષ હતા. નાનાં મોટાં સૌ કોઈ દુર દુર સુધી અનુભવ થયો. ઈતર માણસે ૯ ખટારા સંઘને વળાવવા આવ્યા હતાં.
તથા ઊંટગાડીઓ લઈ આવ્યા હતા. મેડી રાજકેટની શહેર બહાર આવેલ શેઠ રાત સુધી પ્રભુભકિતની રમઝટ બોલાવી શ્રી અનંતરાયની ફેકટરીમાં ભવ્ય મંડપમાં હતી.