Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છેસત્યના પક્ષપાત બનો
અનંતપકારી અનંતા તીર્થકર ભૂત- તિથિની ક્ષયવૃદ્ધિને ન માને તે વિરાધક કાળમાં થઈ ગયા, વર્તમાનમાં વીશ તીર્થ. કહેવાય ? કરો વિચરી રહ્યા છે અને ભવિષ્યમાં સમાધાન : તે વિદ્વાન (!) ગણાતા અનંતા તીર્થંકર થશે; સઘળાય તીર્થકરે ;
- સાધુ ભગવંત જણાવે છે કે તિથિ ભેદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જ શાસનની એ સામાચારિક ભેદ છે પરંતુ સિદ્ધાંતિક સ્થાપના કરે છે. તેના આધારે આજ સુધીમાં ભેદ નથી. અને તે જ પિતાનું આત્મ કલ્યાણ સાધી
દશપૂર્વધર શ્રી ઉમાસ્વામી મહારાજાને ગયા છે. ઘણું સાધી રહ્યાં છે. એવા કલ્યા
પ્રષ, પૂર્વમાંથી ઉદ્ધરેલી વાત જે સિદધાંણકારી શાસનની આપણને એકાદ-બે વાર
તિક જ ગણાય તેને પણ તેઓ સામાચારિક નહિ પરંતુ અનંતીવાર પ્રાપ્તિ થવા છતાં
ગણાવે છે. વળી તે સાધુ ભગવંત અન્ય આપણે સંસાર શા માટે ચાલુ રહ્યો તેનો
ગ૨છના ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરવા ગયા. આપણે વિચાર માત્ર પણ કરતા નથી. તે માટે જ્ઞાન મેળવીએ, યથાશકિત ચારિત્ર
- પ્રકારે પૂછયું, “આ યોગ્ય છે ?” સમા
ધાન આપતા જણાવે છે કે અન્ય ગરછ ધર્મનું પાલન પણ કરીએ પરંતુ શ્રદ્ધાના
સાથેને ભેદ સામાચારિક છે, સિદ્ધાંતિક અભાવને કારણે સંસાર ચાલુ જ રહે છે.
નથી. જયારે પ્રકારે કહ્યું, પાંચમની સંવવર્તમાનમાં ભગવાનના સિદ્ધાંત પરની સરી કરનાર તે વિરાધક કહેવાય તેને શ્રદ્ધા બાબતમાં ઘણી ગરબડ દેખાય છે. શારી, ભર કેમ મનાય છે તેઓ પોતાના એક વ્યકિતને એક સાધુ ભગવંતના પરી.
૨- આત્માનું ક૯યાણ ઈચ્છતા હોય તેઓએ
આ ચયમાં આવવાનું થયું. તેઓ તથા તેમના પિતાની માન્યતાવાળા સમુદાયના સાધુ શિયાદિ પરીવાર સુંદર મઝાનું ચારિત્ર ભગવતેને વંદન કરવું એમ નહિ માનતા પાલન કરી રહ્યા છે, વિદ્ધતા પણ ઘણી પણ ભગવાનની આજ્ઞાનું પાલક, શુદ્ધ દેખાય છે પરંતુ સિદ્ધાંતના ભેદને સામા- પ્રરૂપક છે કે નહિ ? તે જાણીને, ઓળખીને ચારીક ભેદ ગણાવી મુગ્ધ લેકેને સત્ય પછી જ ભગવાનના સાધુ તરીકે વિશ્વાસ માર્ગ બતાવવાથી વંચિત રાખે છે. જ્યારે મુકવો જોઈએ, નહિ તે વિશ્વાસમાં ને તત્વ સમજવા તે વ્યકિત પ્રશ્ન પૂછે છે વિશ્વાસમાં પોતાના ભાવ પ્રાણનો નાશ અને આ સાધુ ભગવંત જે જવાબ આપે છે થઈ જશે તેને ખ્યાલ પણ રહેશે નહિ ! તે કેટલા અયોગ્ય છે. તે વાંચકે વિચારે ! સિદ્ધાંતનિષ્ઠ, શુદ્ધ પ્રરૂપક, સ્વ. શ્રી
પ્રશ્ન : ક્ષયે પૂર્વાના નિયમાનુસાર પર્વ રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ પોતાના