Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ : અ ક ૩૨ : તા. ૨૪-૩-૯૨ :
ગાય લાવનાર રોફ માર્યા : તમને શી રીતે ખબર પડે કે આ ગાય દુધ નહિ
આપે ?”
અનુંભવીએએ કહ્યુ : “અરે અકકલના એથમીર ! એટલી ય ખબર પડતી નથી કે આ ગાયના આંચળ નાના છે ? માટા ભરાવદાર આંચળવાળી હોય એ ગાય ઘણુ દુધ આપે.”
પેલા ભરડાએ કાન પકડયા. બીજાઓએ એસી ખ’જવાની.
ફ્રી પાંચ-સાત જણાં ભેગા મળીને ગાકુળમાં ગયા. ગોકુળના માલીકને કહ્યું : “ભાઈ, આ ગાય અમને કામ આવે એવી નથી, એટલે એના બદલામાં બીજી અમારી પસદગીની ગાય આપ
ગેકુલના માલીક બહુ કામમાં હતેા એણે કહી દીધુ કે “જાવ, તમને જે પસદ પડે તે માય લઈ જાવ.”
ભરડાએ આખુ ગોકુળ ફરી વળ્યા પણ એક પણ ગાય ઉપર એ લેાકાની નજર ડરી નહિ. છેવટે મસ્તીથી ફરતે તગ આખલા તેઓની આંખમાં વસી ગયા. તેઓ તેને ઉપાડી ગયા.
સ્થાને વી અથા
ભરડાએ ગાય દાહવા તૈયાર થઇ ગયા! પણ ખ લાએ ટીપુ પણ દુધ ન આપ્યું.. આ મૂર્ખાઓએ તાકાત અજમાવી આખલાના આખલાએ ઉછળીને લાત
36:
વૃષભ દબાવ્યા.
ઠાકી દીધી.
આખલા તારાને ચઢે છે, શું કરવું તે એ લેને સમજાયુ' નહિં માથુ ખંજવાળવા
માંડયાં.
એક સૌથી વૃદ્ધ અને પોતાની જાતને મહાબુદ્ધિમાન માનતા ભર દાઢી ઉપર હાથ પસવારતે મેલ્યા : “બેટાઓ, મારા જેટલી ી વાળી જુએ, પછી ગાય દોહતા આવડશે ! એમને એમ દુધ નીકળતું હશે ?'
જુવાન ભરડાએ ડઘાઈ જ ગયા વૃદ્ધના પગમાં પડીને તેઓએ વિનતિ કરી કે ડિલ, અમારા ઉપર કૃપા કરા અને દુધ કેમ નથી નીકળતુ એનુ રહસ્ય જણાવે.
વૃધ્ધ ભરડાએ અનુભવી વડિલની અદાથી કહ્યું : “તમે ગાય તે લઈ આવ્યા પણ એના આંચળમાં છિદ્ર કયાં છે ? ક્રાણુ પડયુ. હાય તે દુધ નીકળે ને?
જીવાની એના મગજમાં આ તર્ક બાઅર બેસી ગયા,
એક જીરડાએ પેાતાની લાંખી જટા ખાલીને આખલાના આગળના એ પદ્મ બાંધ્યા, ખીજા એકે પાછળના બે પગ પેાતાની જટાથી બાંધ્યા, એક ભરડો કયાંક્રથી સેઇ લઈ આવ્યા. અને આ બધી ડીગ્રી વગરના ડોકટરાએ ‘ઓપરેશન કાણાં' સરૂ કર્યુ..
6
ભરડાએએ આખલાના વૃષભમાં કાણુ પાડવાની શરૂઆત કરી, પણ આખલાની સહનશકિતની મર્યાદા આવી ગઈ હતી એ
દુધ નીકળતુ નથી ને જોર કરીએ તે ઉન્મ્યા. સેાઇ પકડીને કાણુ' પાડતા ભરડા