Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એક કથા : એદીની અને સત્યએદીઓની....
- એદીઓની પણ એક અલગ જમાત પણ પાછલી રાતને ઠંડીનો ચમકારો * હોય છે. તેઓ પોતાની દુનિયામાં એવા ઉગ્ર બન્યો અને ભરડાનુ શરીર ઠંડી થર
મસ્ત હોય છે કે ઉદ્યમ કેને કહેવાય એનું થર ધ્રુજવા માંડયું. એને શંકા પડી કે એ લોકોને સ્વપ્ન પણ આવતું નથી. આવા પોતે પથારીમાં જ સૂતે છે કે મઠની એદીઓની જમાતના એક અવ્વલ નંબરના બહાર? એદીની આ કથા છે.
તેણે શિષ્યને હાંક મારી : ચેલા રે કુરડ નામનું ગામ છે. "
ચેલા, જરા તપાસ કરીને કહે છે, હું એમાં ઘરડ નામને એક ભરડે વસે. મઠમાં જ છું કે મઠની બહાર ? પથારીમાં એના લેહીમાં જ આળસને વાસ હતો. જ છું કે જમીન ઉપર સૂતે શું?
એને પાછો એક ચેલે પણ ખરે. આળસની બાબતમાં ચેલે ગુરુ કરતા - ચેલે વળી ગુરુથી ચરા
- સવાયો હતે તેણે સૂતા સૂતા ચાસણી ચઢે એ એકી હતે.
જ હાથ લંબાવીને ગુરુની - એદીપણાની મસ્તીમાં ) ડેલ ૩૧ પથારી તપાસવા માંડી તે બનેને સમય પસાર થાય છે. આ
એના હાથમાં એક પૂંછડી એક વખતની વાત છે. -શ્રી સંજય
, આવા. - શિયાળાની સિઝન ચાલી જ
બન્યું એવું કે મઠનું રહી હતી. એ રાત્રે ઠંડીને ચમકારો જરા બારણું ખુલ્લુ રહી જવાને કારણે ઠંડીથી વધુ હતે. ગુરૂ-ચેલા બને મઠના બારણા બચવા માટે સલામત જગ્યા શોધતુ એક પેક કરીને સૂઈ ગયા હતા. પણ ગુરુને કુતરું મઠમાં પેસી ગયુ હતુ. ગુરુની ખાલી ઉંમરની અસરના કારણે અડધી રાતે લઘુ પડેલી પથારીમાં તેણે સુખશયન કર્યું હતું. નીતિ માટે ઉઠવું પડયું. ઠંડીના કારણે આ જ કુતરાની પૂંછડી હાથમાં આવતા ચેલે આળસ ઘણું આવતી હતી પણ લઘુનીતિના બોલી ઉઠયે : “ગુરૂજી, ગુરૂજી, તમારી પાછળ વેરંટને તે ભલભલાં માંધાતાને પણ માનવું પૂંછડી છે કે નહિ તે જણાવે એટલે તમને પડે છે!
જ કહું કે તમે પથારીમાં છે કે બહાર?” બહરિ જઇને તેણે કામ તે પતાવી ,
વિદ્વાન ગુરુએ પૂછડીને અર્થ કાછડી
કર્યો ! દીધુ. પણ પાછા ફરીને મઠમાં પેસવાની
તેણે પોતાની કાછડી સંભાળતા કહ્યું : ૫ણ તેને આળસ ચઢતી હતી. મઢના બહા- “એ એલા, મારે પૂછડી તે છે !” રના ભાગમાં બારણ આગળ બનાવેલી ચેલે છે : “તે તે તમે પથાએટલીને પથારી “ સમજીને તેણે ત્યાં જ રીમાં જ છે. હવે ઝટ ઊંઘી જાવ. બેટી લંબાવી ધું.
રાડારાડ ન કર ” (અનુ. ૮૧૬ ઉપર)