Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૯૮ - - - -
: શ્રી જૈન શાસન (અઠવાડિક ઉંધા માથે પછડા. બે જટાધારીઓની અરે મૂર્ખાઓ, પૈસાને તેટે પડયો એમાં જટા મૂળમાંથી બહાર આવી ગઈ. આટલા મૂંઝાઈ કેમ ગયા ? પણ હજી તમે - આખલે ઉભી બજારે દડો. ભરડાએ જવાની વા ખરાને, એટલે આમાંથી રસ્તે એની પાછળ પડયા. તેઓએ ઘણી બૂમ કાઢતા તમને નહિ આવડે હવે મારા જેવા મારી કે અમારી ગાય ભાગી જાય છે અનુભવીની સલાહ સાંભળી લેઃ જયારે પકડે... પકડો...! પણ આખલાને પક- જયારે પૈસાની તંગી પડે ત્યારે દેવદ્રવ્યમાં ડવાની કઈમાં હિંમત ન હતી. ઉપરથી હવાલા નાંખી દેવાના એટલે તમને ભવિષ્યમાં આ ભરડાઓના પરાક્રમ જાણી લકોએ કયારેય મુશ્કેલી નહિ પડે. તેઓને ખંખેર્યા.
ગાય અને આંખલાને ભેદ નહિ સમજ
નારા ભરડાઓની જટા આખી મુળમાંથી આ વાત આજે. એટલા માટે યાદ આવે ઉખડી ગઈ તે આ દેવદ્રવ્ય અને સાધારણ છે કે ઘણા મૂખના સરદારે જૈન શાસનના દ્રવ્યનો તફાવત નહિ સમજી શકનારા વહીવટીય જ્ઞાન વિના જ આગેવાન બની મુખ શિરોમણીઓની શી વલે થશે ? બેસે છે. કયા પૈસા કયા ખાતામાં જાય એની પણ એ લોકેને ગતાગમ હતી નથી છતાં
ફેન : ૩૨૯૯-૨૬૬૧૬ વહીવટના કામમાં પિતાને ડેયે હલાવ્યા
૨સી. : ૨૪૩૫૪ વિના તેઓ રહી શકતાં નથી. આ મૂર્ખ શિરોમણીએ ભેગા થઈ ને કઈ ખાતામાં ગણેશ મહ૫ સવસિ ના તો પડતે હોય ત્યારે તેડ કાઢવા બેસે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંડપવાળા છે. આ સમયે એક અણઘડ માણસ જે ઉપધાન, યાત્રા સંઘ, પ્રતિષ્ઠા અંજનશલાક પિતાને દાઢી હોય તો તે દાઢી ઉપર હાથ " માટે અનુભવી ૫ વારતા, નહિ તે સફાચટ ચહેરા ઉપર કેવડાવાડી, મેઈન રેડ, ' મસ્તીથી હાથ ફેરવતા ફેરવતા કહી દે છે
રાજકેટ-૩૬૦૦૦૨
જેમાંથી ઉત્પત્તિ તેને જ વિનાશ!. द्रुमोद्भवं हन्ति विषं न हि द्रुमं, नवा भुजङ्गप्रभवं भुजङ्गमम् ।
अदः समुत्पत्तिपदं ददत्यहो! महोल्बणं क्रोधहलाहलं पुन: ॥ - વૃક્ષમાંથી ઉત્પન્ન થતું વિષ વૃક્ષને નાશ નથી કરતું, સપમાંથી ઉત્પન્ન થતાં સર્પો, સર્ષનો નાશ નથી કરતા. પણ આશ્ચર્યની વાત તે એ છેક, મહાપરાક્રમી એવું આ ક્રોધરૂપી ઝેર જેમાંથી ઉત્પન્ન થાય છે તેને જ નાશ કરે છે ! અર્થાત્ જે ક્રોધ કરે છે તેનો જ વિનાશ થાય છે !