Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહા હા હા હા
હા રાહ કલિકાળના જગડુશાહી માટે ખાસ- જહાજ હા -
હાર- શ્રી જિનભતિ મહોત્સવ એ અરિહંત જીવન કર્તવ્યનું અનિવાર્ય અંગ છે. અનેક પરમાત્માના ધર્મ શાસન ભકિતમાર્ગનું ઉત્તમ શ્રાવકે આ જ કારણસર પિતાના સર્વોત્તમ આકર્ષણ છે. શાસ્ત્રકારોએ શ્રી જીવનમાં શ્રી જિનભકિતને પ્રધાનપણે સ્થાપે જિનભકિતના ભરપેટ વખાણ કર્યા છે. એક છે. આ શ્રી જિનભકિતને ઇતિહાસ ખૂબ જ સંવેદનશીલ ભક્તહૃદયી કવિવરે તે ત્યાં રાચક–રોમાંચક છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં -સુધી કહી દીધું : “મુકિતથી અધિક તુજ. આવેલ શ્રી જિનભકિતનું વર્ણન આજે ભકિત મુજ મન વસી.” જ્યાં સર્વ સંક- પણ વાંચનારના રોમાંચ વર્ષથી ઉભા કરી લેશે અને સંસારના મૂળ સ્વરૂપ કર્મોને દેવાની તાકાત ધરાવે છે. વ્યકિતગત કે સર્વથા અભાવ છે,
| 0 સંઘગત મહોત્સવ જયાં પરમાત્મા
પૂર્વકાળમાં જે રીતે નદની જ કેવળ
ઉજવાતા હતા તેમાં અનુભૂતિ છે એવા
કાળબળે કેવું પરિ. સરાજાજamāજીજાજ મુકિત નામના જ
વર્તન આવ્યું છે સ્થાન કરતા પણ આ કવિવરને શ્રી જિન- તેના ઉપર આજે વિચાર કરે છે. ખાસ ભકિત અદ્ધિક લાગી હતી. અને એ શ્રી કરીને તે સંઘગત શ્રી જિનભકિત મહેજિનભકિતને તેઓશ્રીએ પોતાના મનમંદિ- સમાં શરૂ થયેલા પરિવર્તનની વાત ૨માં વસાવી હતી. એમને ખબર હતી કે કરવી છે. શ્રી જિન ભકિતમાં એવી ચુંબકીય તાકાત
પૂર્વકાળમાં જ્યારે શ્રીસંઘ શ્રી જિનછે કે એ સંપૂર્ણ સુખના ધામ સ્વરૂપ
ભકિત મહોત્સવ ઉજવવા તૈયાર થતો મુકિતને ખેંચી લાવ્યા વિના રહે નહિ.
ત્યારે નાનાથી માંડીને મોટા માણસ સુધીના તેથી જ તેમણે શ્રી જિનભકિતને પિતાને
દરેક પોતપોતાની રીતે રકમ અર્પણ કરતા. જીવનમંત્ર બનાવ્યા હતા.
પણ કયાંય શ્રી સંઘની પત્રિકામાં તેઓના આવી અનુપમ પ્રભાવવાળી શ્રી જિન નામનો ઉલ્લેખ કરવામાં આવતું ન હતું. ભકિત શ્રાવકેને માટે તો આ વિષમકાળમાં તે વ્યકિતએ પણ પિતાનું નામ આવે એ વિશ્રામસ્થાન જેવી છે. સંસારના કાળ-ઝાળ આગ્રહ રાખતા ન હતા કે શ્રીસંઘ પણ તાપ-સંતાપથી સંતપ્ત બનેલા આત્માને તેઓના નામનો ઉલ્લેખ કરવાને (આજના માટે શાંત બનાવનાર વિશ્રામસ્થાન જેવી યુગમાં કહેવાતે) વિવેક જાળવતે ન હતે. શ્રી જિનભકિત શ્રાવકના દૈનિક, વાર્ષિક કે, બધુ જ કામ શ્રી શ્વેતાંબર મૂર્તિપુજક