Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન ( અઠવાડિક) તૈયાર ન હતા. ને એક લાંબે નિસાસે હોય? ને એય આટલું બધું કડક ? નાંખીને મને મન એ બોલ્યા :
અગ્નિસનાન? પિતાજી, શાંત થાવ!” હાય! પુત્રોના કાજળ-કાળાં આ
, હા , નહિ કરે પાપનું પ્રાયશ્ચિત પિતા તરીકે મારે કરવું
તમે તે મારી હત્યા કરી છે. રાજાઓને જ ર ! લુંટની આ લેહિયાળ-લક્ષમીનાં
માટે આરા-ભંગ એ શસ્ત્ર વિનાની હત્યા પ્રાયશ્ચિત તરીકે અગ્નિસ્નાન કરીનેય મારે જગતને નેકી અને નીતિના પાઠ પઢાવવાં
છે. હવે હું તમને શી શિક્ષા ક! મારા
દેહની તમને તમા છે, દિલની ને આદર્શ જ જોઈએ ! આદશની આ મશાલને લેહી
ની નહિ! આ દેહ ભલે ચેહમાં બળીને રેડીનેય જલતી રાખવાની ને ઘૂમતી રાખવાની ફરજને કડે ઘૂંટડે હું હસતે મેઢે
ખાક થતું. એને એક એક કણ, સંસ્કૃતિને
ઉપદેશક બનીને બ્રહ્માંડમાં ઘૂમી વળશે, નહિ પી જાઉં, તે કાલનું ગુજરાત લુંટ લેહી ને ધાડપાડુઓને અખાડે બની
તમારા પાપનું પ્રાયશ્ચિત હું ન કરૂં, તે
એને ભાગીદાર હું પણ ગણાવું. અને આ રહેરો !'
ભાગીદારીને આખરી અંજામ તમે જાણે યોગરાજનું હયુ ભરાઈ આવ્યું. છે ? તમારું આ પાપ કાલે ગુજરાતભરમાં એમની આંખમાંથી દડદડ કરતી આંસુધાર ધુમી વળે, ઠેરઠેર લુંટ ને લેહીના ચેતરા વહી ચાલી. એમણે પુત્રોને ફકત એટલું જામે, એટલે બધા પાતકોને અંજામ મારા જ કહ્યું
શિરેય આવે ! એના કરતાં સંસ્કૃતિ રક્ષા બેટાઓ ! મારું હૈયુ આજે ચીરાઈ કાજે આ દેહને હોમી દઈને એ કરપીણ ગયું છે. લુંટની લોહિયાળ લામી આપણે અંજામને અટકાવી દેવો શું છેટે? શેમરાજ્યમાં? લુંટ, ભલે તમે ચલાવી. પણ રાજ! તે વહાણે પર લૂંટ નથી ચલાવી, આ લેહિયાળ લક્ષમીનું પ્રાયશ્ચિત હું પણ મારા લેહી પર તે લુંટ ચલાવી છે. કરીશ. મારે નિર્ણય અણનમ છે. હું આજે મારે નિર્ણય અફર છે. જા, મંત્રીશ્વરને જ ચિતા-પવેશ કરીને તમારા આ પાપનું મેકલા' પ્રાયશ્ચિત કરવા શહીદ બનીશ !”,
ગરાજ મંત્રીશ્વરતે પ્રતીક્ષાી રહ્યા. ક્ષેમરાજની બાજી ઊંધી વળી ગઈ. એ પ્રાયશ્ચિત કાજેની તેયારી કરવા એમણે નહોતે ધારત કે. આ પાપ આટલું બધું મંત્રીને યાદ કર્યા હતા, નહિ કે આ વિષકારમું નીવડશે ને એનું પ્રાયશ્ચિત કરવા માં એમની સલાહ લેવા ! જતા; ગરાજ શહીદીભર્યા મે તને હસતે ક્ષેમરાજ પોતાના ભાઈઓ સાથે મેંઢ ભેટી પડશે. એ બે : પિતાની પાસેથી વિદાય થયે અને મંત્રી
પિતાજી! પિતાજી! શું આમારા શ્વર આવ્યા. ક્ષેમરાજનું હૈયુય હવે તે પાપનું પ્રાયશ્ચિત વળી આપને કરવાનું પારાવાર વેદનામાં શેકાઈ રહ્યું હતું. એણે