Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૫૨ : '
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગૃહના આધ્યાત્મિકતાનાં આંગણે એવી તનાં આધારે તદ્દન ઉલટી જ હતી. તેઓ
પાવલિ પ્રગટાવતી કે હેળીની એ રાખ- માનતા કે, બાહ્યદૃષ્ટિથી જે અપૂર્ણ હોય, માંથી ૨ લાખ લાખ દિવાઓની રોશની સમ ખાવા પૂરતે પણ જેની પાસે ન ઝગમગી ઉઠે.
પસે નથી, છતાં તે ગરીબી ય જે એનામાં વાસભ્યની વિરાટ-શકિતને વરેલી આ દીનતા લાવી શકતી નથી તે તે જ સાચે વિભૂતિની તે શી વાર્તા કરું ?? સંસારની સુખી છે. અને તે જ ખરી પૂર્ણતા પ્રતિ સંગ્રામ-ભૂમિ પર વેરની તલવાર ફેંકી પ્રયાણ કરી રહ્યો છે, દઈને વાત્સલ્યની સવસહ ઢાલને એવી રીતે મળ: જૂતા તિ, પૂર્યમાળwતુ રીયાજો ! તે આગળ કરતા કે એ ઢાલની સાથે મળ-વમળ ભર્યા જળમાં કમળની જેમ અથડાઈ–અથડાઈને તલવારને તે બુઠ્ઠી થઈ નિર્મળ રીતે વિકાસશીલ વસવાટની વાટ જવું પડે, પણ પ્રતિપક્ષીઓની પહાડ જેવી ચીધી જતાં આ શ્રમણ તે ખરે જ આ પ્રતિપક્ષિતાને ય પાણી જેમ ઓગળી યુગને માટે મુક્તિયાત્રાના ધ્રુવતારક બની જવાની ફરજ પડતી.
શક્યા હતા. છતાં મારા જેવી એ અફસોસ આ મહાપુરૂષને દિવસે આરામની આશા
સાથે તેઓશ્રીને ઉદ્દેશીને કહેવું પડે છે કે
તમે સૂરજ થઈને ચમક્યા, (તોયે) અમે નહતી, ભકતોની ભાવભીની ભકિત એમને ભોગવી શકતી નહતી કે વિપક્ષી એની
અંધારામાં અટક્યા. તમે સાગર થઈને વિપત્તિ તેમને વેરની વિકૃતિ પેદા કરાવી
ઉમટયા, અમે કાંઠે આવી તરસ્યા... શકતી નહતી. કેમકે મુકિત એની મંઝિલ ખેર આપણને સૌને આ કાદવમાંથી હતી, મુકિત એની મુસાફરી હતી અને બહાર કાઢવાનો પ્રયત્ન, આ મહાઉપકાર મુકિત જ એને માગ હતો. આમ માનવ જ્યાં હશે ત્યાંથી અચૂક કરશે જ એવી અને આ મહામાનવ વચ્ચે નર તરીકેની આશા જરૂર રાખીએ આકારનું સામ્ય હોવા છતાં પેલી ગીત- અને અંતે આપણે સૌ, ચંદનની પંકિત કર કંકરમાં અંતર, કઈ કંકર જેમ સંસ્કારની સુવાસ વેરતા આવા ચારિતે કોઈ શંકર”ની જેમ આભ-ગાભ જેવી
૧ી ત્રીને અને તેનાં ચારિત્રને વંદન કરવા
3 - વિરાટ ભેદરેખા રહેલી હતી.
મને મન મસ્તક નમાવીએ અને ભાવના રૂપ ને રૂપિયામાં રાચતાં, બાગ ને ભાવીએ કે, બંગલાના બ્યુગલ ફૂંકતા અને સુંદરી ને સત્તાના સિંહાસન પર સામ્રાજ્ય ચલાવતાં
“સંયમ કહી મિલે સસનેહી પ્યારા માનવીને આ દુનિયા પૂર્ણ ગણે છે જયારે રે, સંયમ કબહી મિલે. આ મહાત્માની માન્યતા “જ્ઞાનસારના ગણિત