Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ : અંક ૩ર : તા. ૨૪-૩-૯૨ : ન લાગે તેવી ઠાવકાઈથી આભાસી સત્ય તેમાં ગોલમાલ કરવી કે નાનમ કે લઘુતા બોલવું, એવું લાગે તો મૌન રહેવું, માનવી તે તે તેઓની ભકિત પ્રત્યેને માત્ર બોલવું પડે તે ફસાઈ ન જવાય માટે દેખાડે છે, ઢોંગ છે. ખુદ ભગવાન શ્રી મહાદ્વિઅથી બોલવું, પોતાને ઉપયોગી થાય તે વીર પરમામાના કાળમાં જ મલિ અને રીતે રેડી-ઠઠારીને સત્ય બોલવું, અસત્ય ગૌશાળા જેવાએ મિથ્યા માર્ગના અને અસદજાણવા છતાં પણ પોતાના કે પોતાના ભૂત ભાવેને પૂરબહારમાં પ્રચાર કરતા હતા લાગતા વળગતાની વાતના સમર્થન માટે ત્યારે શાસન રાગી આત્માઓ વધુ મજબૂત પ્રયત્ન કરે-વચ્ચે બચાવમાં કુદ્ધ પણ બનીને તેમાં જરા પણ ન તણુય જવાય પડવું, દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા તેની કાળજી રાખતા હતા તે આજના માખણીયા વૃત્તિ રાખવી, બોલેલું ફરી ઘાલમેલના જમાનામાં વધુ મજબૂત જવામાં “મુત્સદ્દીગિરિ' “મહાદૂરી” માનવી, બનવું જરૂરી છે. હૈયામાં ન હોય તે ય આત્મીયતાના દેખા
અસત્યના પ્રેમીઓ, પૂજારીએ, સમર્થ ડાનું નાટક કરવું–” તે એક “કળા” મનાઈ
કને સાચું તે બળતરા જેવું લાગે તે તે છે. તેને “આવિષ્કાર કરે તેને આધુનિક
ઠીક છે પણ કહેવાતાં સત્યનું પ્રકાશન કરતાનું ઉપનામ અપાય છે. તેમાંથી સારા નારા તેમને પણ સાચું આંખના કણાની સારા ગણાતા પણ કણ કણ બાકાત હશે! જેમ ખૂંચે છે–તેનું દુઃખ છે ! તે અવસરે તે સવાલ છે.
સાચા શાસનરાગી અને સત્ય સમજનારાઓએ આ મહાપુરુષને પામ્યા પછી તેમની
કેઈની ય લાગણીમાં તણાયા વિના સત્યને સેવા-ભકિત અને ઉપાસના કર્યા પછી,
અને સત્યનું સમર્થન કરનારાને જ વળગી તેમના જ સાચા સેવક અને અનુયાયી
રહેવું જોઈએ. પરંતુ સત્યાસત્યના મિશ્રણથી હેવાને દાવો કરનારા-ધરાવનારાઓએ
કંટાળવું નહિ કે ઉદાસીન પણ બનવું નહિ અસત્યના કચરમાં અંજાયા વિના સત્ય
કારણ કે જગતમાં જે વસ્તુ વધુ કિંમતી માગને જ બરાબર વળગી રહેવું જોઈએ.
ન હોય તેની જ નકલ કરાય છે. તેનું-રૂપું– તેની વાત કરનારાને કાન પણ ન આપવા
હીરા-મેતીની નકલ કરાય છે પણ તાંબાની જોઈએ અને તેવાની સામે પણ ન જેવું * લાલના
કે લોઢાની નકલ કરાતી નથી.
જ જોઈએ. આમને તે બાહા-અત્યંતર આક- “આપણે ચેડા થઈ જઈશું” કે “એકલાં મને મજેથી સામનો કરી સત્ય માર્ગનું પડી જઈશું” આવી કાયરતાભરી વાત કે સંરક્ષણ કર્યું અને આપણને સત્ય મારા વિચારણા આમને પામનારના મેઢામાં જરા યથાર્થ સમજાવીને તે માર્ગે ચઢાવ્યા. સ્થિર પણ શેભે નહિ. તેવું બેલનારા કે માનકર્યા તે તેની જાળવણી કરવી તે તેઓના નારા તે આમાનું છડે ચોક અવમૂલ્યન દરેકે દરેક ઉપાસકેની અનિવાર્ય ફરજ છે. કરે છે. તેવામાં તે શાસન પણ સમજ્યા