Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હકક ૦
-૦૩- ક ૨૨ - ૪-૯ -૯ પાંચ પ્યાલીઓ .
–શ્રી લલિતચંદ્ર પંચાલ - હાહાહ - - છપ્પનીયા દુષ્કાળની આ વાત છે. જે આમ ગોરમહારાજ ચાલ્યા જ જાય ખૂબજ યાદ રહી જાય તે દુકાળ હતે. ચાલ્યા જ જાય ખાવાને વિચાર સરખે ન આ દુકાળમાં માણસે, ઢોર ભુખ અને આવ્યા. ત્યાં દિવસ આથમી ગયે સુર્યદુઃખથી ખુબજ મરી ગયાં હતાં. હજારો દેવતાં પિતાનાં કિરણો પાછા વાળી રહ્યા લેકે પિતાને જરૂરી સામાન લઈને બીજા હતાં. ત્યાં રાત પડી ગઈ, એટલે આ ગર રાજયમાં ચાલી ગયેલા. એ વખતના રાજા- મહારાજ ઝાડ પર ચડી સૂઈ ગયા. થાક એએ પણ પોતાના રાજના ભંડાર ખુલ્લા એ લાગ્યું હતું કે તેને ખાવાનું પણ મૂકી દીધા હતા. પરંતુ વહેચવા બેસીએ ભાન ન રહ્યું. તે કેટલા દિવસ ચાલે? અને એક દિવસ
હવે આ જંગલનાં વનદેવી ફરવા એ આવ્યું કે રાજાના ભંડારના તળિયાં
નીકળ્યાં. તેમણે જોયું કે મારા જંગલમાં દેખાવા લાગ્યાં. રાજાએ હુકમ કર્યો બધાને
એક બ્રાહ્મણ ભૂખે સૂતો છે. આ તે ઘણું એક જ પવાલું અનાજ આપવું.
છેટું કહેવાય તેમણે પેલા ગેર મા’ બીજા દિવસથી નેકરએ અનાજનું
નાજ રાજની ઢેબરાની પોટલી બેલી. અંદર બે પ્રમાણ ઘટાડી નાખ્યું. લાકા એક ટક ઢેબરાં હતાં તે પિતે જમી ગયા પછી ખાય અને રાત્રે ભુખ્યા સુઈ જાય. આમને ખાલી પાટલીમાં પાંચ સોનાની પ્યાલીઓ આમ દિવસે વીતવા લાગ્યા આ રાજ્યમાં બાંધી વનમાં અદ્રશ્ય થઈ ગયાં. એક બ્રાહ્મણ રહે તે ખુબ પવિત્ર માણસ ગેર અને રાણી એક ટંક જમે અને
સવાર થયું વનનાં પંખીડાં કલશોર
કરવા લાગ્યાં ગેર માં રાજની આંખ ઉઘડી. અડધા ભૂખ્યા રહે. એક દિવસ ગેર મહા
- થાક અને ભુખને લીધે તેમનું શરીર રાજ તેની રાણીને કહે, “હવે ભુખ સહન થતી નથી એટલે બીજા રાજ્યમાં જવું તે
કળતું હતું. ઝાડ ઉપરથી નીચે ઉતરી સારું.” અને બીજા દિવસે તેઓ જવા
તળાવડીએ પહોંચ્યા. ત્યાં જઈ દાતણ પાણી તૈયાર થઈ ગયા. તેમની પત્નીએ તેમના
કર્યા. પછી ખાવા માટે ભાતાની પોટલી ભાગના અનાજમાંથી બે ઢેબરા બનાવી છોડી. પણ આ શું? ઢેબરાને બદલે પ્યાલીદીધા. મહારાજ બોલ્યા, “આ બે ઢેબરાં એ ! એમનું મન ચકડોળે ચહ્યું ખાતરી બે વખત ખાઈશ અને બે દિવસ ભૂખ્યો કરવા પ્યાલીઓ ખેલી તે બરાબર પાંચ રહીશ એમ કરતાં કરતાં વૈશાલી નગરીમાં હતી. અરે. આ તે સેનાની પ્યાલીઓ. પહોંચી જઈશ.” આ રીતે ગેર મહારાજ મારું તે નસીબ ખૂલી ગયું. જરૂરથી કઈ બે ઢેબરાં લઈને ચાલવા લાગ્યા. દેવતા મારા ઉપર રાજી થયા લાગે છે.