Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
T માનવજાતનું સૌભાગ્ય :
-સુંદરજી બારાઈ
મનુષ્યજાત એક જ છે. અજ્ઞાનને લઈને જો આપણે જ્ઞાનપ્રકાશયુક્ત મન દ્વારા આપણે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ અને પ્રાપ્ત થયેલ શુદ્ધ દૃષ્ટિથી વિચારીએ છીએ જુદાઈ ઉભા કરીએ છીએ. આપણે એક તે એક મનુષ્યને બીજા મનુષ્યથી, એક બીજા વચ્ચે કુદરતી સંબંધ ધરાવીએ છીએ, જાતિને બીજી જાતિથી, અને એક પ્રજાને આપણુમાંને દરેક એક જ જતની વિચાર, બીજી પ્રજાથી જુદી પાડતી કેઈ સપષ્ટ લાગણી અને કાર્યની શકિત ધરાવે છે. મર્યાદા રેખા આપણા જેવામાં આવતી નથી. આપણને વાણીની અમુલ્ય બક્ષીશ મળેલી
આપણે, સાચે જ, એક વિરાટ અખંડ છે કે જે એકબીજા વચ્ચેના સંબંધનું
તત્વના ભાગે છીએ, વિશ્વભરની એક જ ભવ્ય સાધન છે. આમ હોઈને આપણે પ્રેમ
માનવ જાતિ, એક જ માનવ કુટુંબ રચઅને એ કયના ભાવથી વિચારવું, જેવું
નારના આ પણે અંશે છીએ. આપણે અને વર્તવું જોઈએ.
વિશ્વવ્યાપી બંધુ સમાજના અથવા તે બધા ને ચેતના આપતું જીવનતત્વ બંધુ સમુહના સભ્ય તરીકે જીવી શકીએ એક જ છે. આપણે એક જ હવા શ્વાસમાં તેમ છીએ અને કાર્ય કરી શકીએ તેમ લઈએ છીએ, એક જ પૃથ્વી ઉપર ચાલીએ છીએ. છીએ અને કુદરતી સૃષ્ટિ સૌંદર્ય પણ
મનધર્મની અને દેહધર્મની દષ્ટિએ એક સરખો જ ઉપભેગા કરવાને અધિકારી
આપણે જોયું. હવે આપણે ભૌતિકની પેલે
પાર આધ્યામિક તત્ત્વો ઊંડા ઊતરીને - પૃથ્વી પિતાની ઉમદા ભેટે બધાને વિચાર કરીએ. સરખી રીતે જ આપે છે. દેહની દષ્ટિએ જે ભેદભાવ દેખાય છે તે પણ ઉપલકિયા
તે આ પથિા આ વિશાળ ભૌતિક વ્યકત વિશ્વોની અને અગ્ય છે. કેમ કે જે પંચમહાભૂત મુળમાં એક સર્વ શ્રેષ્ઠ સર્વવ્યાપી તત્વ મનુષ્યરૂપમાં પ્રગટ થયેલ છે તે બધા મન- પડયું છે. જયારે આ તાવને આ પણે જાણી
માં સરખાં જ છે. કારણ કે મનુષ્યદેહમાં એ છીએ ત્યારે આપણે દેહભાનથી ૫૨ જુદાં જુદાં ઘટક તવે, તેની રચના સ્થિતિમાં આવીએ છીએ અને આધ્યામિક મનુષ્ય શરીરમાં તેના જન્મથી અસ્તિત્વ ક્ષેત્રમાં અસ્તિત્વ માત્રથી એકતાના અનુભવ ધરાવતા શરીરના સહજ ધર્મો, બીજા મનુષ્ય કરીએ છીએ. દેહના ઘટક તત્વે, તેની રચના, અને ખરેખર, એક જ સત્ય બધામાં વ્યાપી ધર્મોથી જુદા કે વિરોધી નથી. રહેલ છે. સત્ય કે જે માનવ જીવનમાં જ
છીએ.