Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અંક-૩૦-૩૧ તા ૧૭-૩-૯ર
: ૭૭૧
છે કે, “દેવ-ગુર્યાદિની કૃપાથી મઝા છે. તે પાપ ચાલ્યું જાય. પણ જો દાખમાં હવે આપણને આ સંસારના સુખની–પૈસા- લખી થાઉં તે નવાં નવાં પાપ બંધાયા ટકાદિ જ મઝાની ભુખ નથી કેમ કે અમને કરે અને પાછું દુઃખ આવે. આ વાત જે એવું ક૯પવૃણ મળી ગયું છે કે જે ઈરછીએ સમજી જવ તે ભગવાન રૂપી કલ્પવૃક્ષા તે બધું થાય, જે જોઈએ તે તેનાથી જ ફળે પછી તે જીવન પણ ફરી જશે, મરમળવાનું, આત્માના ગુણેની લક્ષમી પણ તાંય આનંદ આવશે, સગતિ નકકી થશે તેનાથી પ્રગટ થવાની પછી તે મેલ અને તેમ કરતાં કરતાં મિશ્ન પણ થશે જ. આપણે જ છે. અને તે સિવાય બીજું કાંઈ સારી સામગ્રીમાં આનંદ થાય છે, ખરાબ આપણને જોઈતું નથી.”
સામગ્રીમાં કખ થાય છે તે જ પા૫ છે
અને આ પાપના નાશ માટે ભગવાનનાં તમને ક્યાં પાપ ખરાબ લાગે છે ? દર્શન કરવાની છે. દુઃખ આપે છે કે બેટાં કામ કરાવે છે ? આપણને દુઃખ ખરાબ લાગે છે અને સુખ ભગવાન તે અરિસા જેવા છે. તમે સારાં લાગે છે તે શાથી? આત્મા ઉપર બહાર જતાં તૈયાર થઈને અરિસામાં જૂઓ પાપ બેઠાં છે માટે. પેસે જાય, નેહી મરે ને? મેં કે કપડાં પર ડાલ હોય તે સાફ માંદા થઈએ તે ખરાબ લાગે છે તે તે કરવું પડે કે તેની મેળે થાય? ભગવાન કે ખરાબ લગાડે છે ? તેવી જ રીતે આપણે અરિસે છે. ભગવાનને આત્મા પૈસા-કહિ મળે, સ્નેહીજન મળે છે કે છે અને આપણે આત્મા કે છે? આનંદ થાય છે તે આનંદ પણ કેણ કરાવે ભગવાન રાગ વિનાના છે, આપણામાં રાગ છે? આત્મા ઉપર પા૫ બેઠા છે તે. પૈસે ઠાંસી ઠાંસીને ભર્યો છે. ભગવાન દ્વેષ આવ્યા તે જવા માટે છે તેની ખબર નથી. વિશ્વના છે. આપણામાં શ્રેષને પાર નથી. શરીર તે રોગનું ઘર છે તે રોગ આવે તેમાં ભગવાનમાં બષા જ ગુણ છે. આપણામાં નવાઈ શી? આ બધી વાત ન સમજાય તેવો છે. આ બધું દેખાય નહિ તો દશન ત્યાં સુધી શ્રી જિનરૂપી કલ્પવૃક્ષ ફળે નહિ. ફળ નહિ. ભગવાનનાં દર્શન શા માટે
કરવાનાં છે? ભગવાનના ગુણ જોવા અને ભગવાનના દર્શનથી દુરિત નામ આપણુ દેવ જોવા. દેવ દેખાય તે શું પાપને નાશ થાય છે. તે કયાં પાપ નાશ થાય? દેવ સાફ કરવાનું મન થાય ને ? પામે ? જે પાપથી, પૈસે મળે તે આનંદ દેવ સાફ કરવા માંડીએ તે પાપ શું થાય અને પૈસા જાય તો દુખ થાય તે કરે ? દોષ કાઢવા માંડીએ તો બધું ડહારેગ આવે તે દુઃખ થાય અને સારા પણ પ્રગટ થવા માંડે. હેઇએ તે આનંદ થાય છે. મેં પાપ કર્યું આ સંસારના સુખ ઉપર રાગ થાય તે દુ:ખ આવે તેને સારી રીતે સહન કર્યું છે અને દુખ ઉપર દ્વેષ થાય છે તે સારો