Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
ગીતા, અધ્યાત્મવિદ્યા, બ્રાહ્મણ, ઉપનિષદુ, એમાં પૂરો થાય એટલે વિસ્તૃત બને તેમ દર્શન, વાલ્મિકી-રામાયણ, મહાભારત, છે. જ્યારે એ ગ્રથના ૭૫૦૦૦ કે ગણિત, ભૂગોળ, ખગોળ, રસવાદ, શરીર વંચાયા હતા ત્યારે કહેવાતું હતું કે હજી વિજ્ઞાન, મને વિજ્ઞાન, ભાષા વિજ્ઞાન, તે આ ગ્રંથને છઠ્ઠો ભાગ વંચાય છે. આ સંગીત, વાજિંત્ર, ભૂગર્ભવિદ્યા, દાંપત્ય ઉપરથી જ આ ગ્રન્થની વિશાળતા સમજી વિજ્ઞાન આયુર્વેદ, વનૌષધિવિદ્યા, અણુવાદ શકાશે. વગેરે અનેક વિષયને સ્પર્શ કરતે આ આ ગ્રન્થ એટલે અદૂભૂત છે કે કે ગ્રંથ છે. એવું પણ કહેવાય છે કે આ
પણ ભાષા જાણતે માણસ તેને વાંચી શકે. ગ્રંથકર્તાએ એવી પ્રતિજ્ઞા ઉચ્ચારી હતી કે
અત્યારે જો કે આ ગ્રન્થ કર્ણાટક ભાષાના “મારા સમયમાં પ્રચલિત દરેક ભાષાના
“સાંગત્ય” નામના છંદમાં લખાયેલું હોય ગ્રન્થોની વાતો મારે ભૂવલયમાં સમાવી
તેવું વિદ્વાનનું મંતવ્ય છે, પરંતુ ગ્રન્થદેવી.” દરેકને કાનબુટ્ટી પકડીને કબૂલ કરવું કર્તા આચાર્યશ્રી એમ લખે છે કે મેં ૮૧૮ પડે તેમ છે કે ગ્રંથકારની પ્રતિજ્ઞામાં જ ભાષાઓમાં આ ગ્રન્થ ૨પે છે. તેઓશ્રી પણ બડાઈવૃત્તિ નથી.
પોતાની આશ્ચર્યકારક ભાષાને “સર્વભાષાઆ ગ્રથને પોતાની આગવી રીત છે. મડી” ભાષા કહે છે. કહે છે કે આજ આચાર્યશ્રીએ કુલ્લે ૬૪ અક્ષરો માન્ય સુધીમાં આ ગ્રન્થને સંસકૃત, પ્રાકૃત, શૌરરાખ્યા છે પણ એ દરેક ૬૪ અંક દ્વારા જ સેની, કન્નડ, તેલુગુ, તમિલ, પૈશાચી, ખાનાઓમાં લખ્યા છે. ૧ થી ૬૪ સુધીના અર્ધમાગધી વગેરે ભાષાઓમાં તે વાંચવામાં અકેથી જ લખાયેલા આ ગ્રન્થમાં એક આવ્યા છે. કુલે ૩૫ ભાષાના જાણકાર ડો. પણ અક્ષર–શદ લખવામાં આવ્યું નથી. શ્રીકંઠ શાસ્ત્રીજીએ આ ગ્રન્થ માટે લખ્યું પહેલી નજરે તે આ ગ્રન્થ ગણિતના કે ઈ છે કે “આ ગ્રન્થમાંથી હજી બીજી અનેક કેઠા જે લાગે ! પણ ગ્રન્થકર્તાએ બતા. ભાષાઓના છંદ મળી શકે છે.” મસુર વેલી રીત મુજબ આ ગ્રંથના અંકમાંથી વિશ્વ વિદ્યાલયના ઈતિહાસના પ્રાધ્યાપક આ અક્ષર બનાવતાં વાંચવાની શરૂઆત કરે વિદ્વાન શાસ્ત્રીજીનું મંતવ્ય ગ્રંથકારની તો વાંચનાર વ્યકિત આશ્ચર્યમુગ્ધ બની “સર્વભાષામયી ભાષાની વાતને પુષ્ટિ ઉઠે. ૩૦-૩૦ના ખાનામાં લખાયેલા અંકને આપે છે. વિવિધ દિશાઓમાંથી વાંચવામાં આવે તે ગ્રન્થકારના ખુદને જણવવા મુજબ જુદા જુદા ગ્રન્થના કલેકે બહાર આવતા સંસ્કૃત, પ્રાકૃત, પાલી, દ્રાવિડી, આંધ, જાય. આ રીતે દરેક બાજુથી ગ્રન્થ વાંચીને મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, કનડી, અલગ લખવામાં આવે અને એને છપા- ગુજરાતી, અંગ, કાલિંગ, કાશ્મીરી, તિબેટ, વવામાં આવે તે લગભગ ૧૬૦૦૦ પાના કબજી શીરશેલી, વિજ્યાધર, વંદભી,