Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અંક ૩૦+૩૧ તા. ૧૭-૩-૯૨ :
: ૭૬૫
પિતાની કળા બતાવવા પરદેશથી ઉતરી ગયા લાગે છે. એ દિવસે વારાણસીમાં પડયું. રાજા અરિમર્દનની આગળ એ ધાબીના ઘરે હું જ હતું એ આ લકોએ પિતાની કલા બતાવી. રાજા ખુશ માણસ જાણતે લાગે છે, જે અત્યારે આખા થઈ ગયા અને ઘણું બધુ દાન આપ્યું. ગામ વચ્ચે એ કહી દેશે તે મારી આબ
નટોને લોભ લાગે એટલે બીજે દિવસે રૂને કચરો થઈ જશે. માટે આવે છે તેઓ રાજપુરોહિતના ઘરે ગયા. રાજાને દાન આપી દે. તે જ એ ચુપ રહેશે.” માની હોવાથી રાજાની જેમ જ આ ઘણું ઘટક વિરડાએ સોનાના દાગીના-રેશમી દાન આપશે એમ સમજીને નટએ નાટક કપડાની ભેટ આપી. શરૂ કર્યું. રાતને સમય હતું તેથી લોકો
આ નાટકના સૂત્રધારને આશ્ચર્ય થયું. તેણે પણ બેકાર બેઠા હતા. વગર પૈસે નાટક
ફરી એ જ પંકિત દેહરાવી જોવા મળતું હતું એટલે લોકેએ પણ ભીડ
કહિબ્રુ વિરડક જ જે કિયઉ.? જમાવી.
વિરડાએ પાછો દાનને વરસાદ વરનટોએ રાતના ત્રણ પ્રહર સુધી અનેક
સા . જાતના રુપ લીધા, રસ પડે તેવા ગીતનાટકે કર્યા, પણ પથ્થર ઉપર પાણી !
- સૂત્રધારે ત્રીજીવાર એ જ પંકિત રાજપુરોહિત બની બેઠેલા મહામુખ વિર દેહરાવી. ડાને જરા પણ મઝા ન પડી. પણ રાત ફરી દાનને વરસાદ વરસ્યા. વીતી જવા છતાં દાન ન મળ્યું, એટલે હવે તે સૂત્રધારને ચાવી હાથમાં આવી નટોના આગેવાનોને પણ આશ્ચર્ય થયું. ગઈ. આ મુરખને ખંખેર હોય તે આ
એને થયું: “કહે કે ન કહે પણ આ સારો ઉપાય છે, તેણે ચોથીવાર પતિ પુરોહિત મુખ શિરોમણી લાગે છે. આવી દેહરાવી. મજાની કલા બતાવવા છતાં રાજી થતો
અને વિરડાનું માથુ ગયું. એણે રાડ નથી, તે હવે એને યંગ્ય જ કંઈક કૌતુક
નાખી “અલ્યા નાટકીયા ! વારંવાર શું બતાવવું પડશે. આ રીતે પણ કંઈક દાન
બેલ-બેલ કર્યા કરે છે-“કહિસુ વિરડક મળે તે સારૂ, નહિ તે આખી રાતની મહે.
જે જે કિય'! તારે કહેવું જ છે ને ? નત માથે પડશે.” એણે શરૂઆત કરી :
* જ કહી , તારે એજ કહેવું છે ને કે મેં કહિસુ વિરડક જે જ કિટાઉ.'
વારાણસીમાં ભુખથી મરવા પડે હતે વિરટકનું નામ સાંભળીને ઘરટક ત્યારે એક ધાબીના ઘરે ભોજન લીધું ઉંચું થઈ ગયે. સાથે એને શંકા પણ હતું? સારું જ, ખુશીથી કહે. હવે હું પડી: “નકકી આ નાટકીયે મારી પિલા જાણી તને કાણું કેડી પણ આપવાને નથી !”