Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૬૬ :
ભેગા થયેલા લોકોને નયના નાટક કરતા આ વિરડાનું નાટક બહુ ગમી ગયું . લેાકાએ તાળી પાડીને તેની મુખતાને વધાવી, અને હસતાં હસતાં છુટા પડી ગયા,
આ કથા આજે એટલા માટે યાદ આવે છે. કે-જ્યારે કાઈ માર્ગ પ્રેમી આત્મા પ્રભુ શાસનના શુધ્ માની પ્રરુપણા કરતા હોય ત્યારે સાધુપણાની વિરુદ્ધ આચરણ રાના પેટમાં તેલ રેડાય છે. એને થાય છે કે આ લેકે અમને જ સામે રાખીને ખેાલી રહ્યા છે. જેથી એને ખેલતા અટકાવવા થાય એટલા ધમપછાડા કરે છે. પણ પેલા માર્ગ પ્રેમી આત્માએ શુધ્ધમાની પ્રરુપણામાં અડગ રહે છે ત્યારે આ યથેચ્છાચારીએ અકળાઇને, ગુસ્સે
નજર
-
કરનાએમ જ
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
થઇને ઓલી નાંખે છે : ‘તમારે એજ કહેવુ' છે ને કે અમે માઈક વાપરીએ છીએ, અમારા પ્રવચનની વીડીયેા કેસેટ ઉતરાવીએ છીએ, સંડાસ-બાથરૂમ વાપરીએ છીએ ? જાવ, કડ્ડી દો. અમે વાપર્યું પણ છે અને વાપરવાના પણ છીએ. તમારાથી થાય તે કરી લે...?
આવા પ્રસગે ધટક વિડા યાદ આવ્યા વિના રહેતા નથી. પાપી સત્ર શકતે’–પાપી માણુસા બધી જગ્યાએ શંકાશીલ હાય છે—આ શુભાષિત-૫કિતને જીવનમંત્ર બનાવનાર, લેાકેાને વગર પૈસાનું નાટક બતાવીને પણ પાતે જાણે માટું પરાક્રમ કર્યુ હાય એમ છાતી ફુલાવીને ફરતા હોય છે.
સવાલ હું કરૂ? :
-પૂ. સુ. શ્રી વજ્રસેન વિ. મ.
૧- પશુના લ’છનવાળા ૪ ભગવાનના નામ લખે. ૨- મલ્લીનાથ ભગવાનના ગણધર શ્રી કે પુરૂષ ? કેટલા ? ૩- મહાવીર સ્વામી ભગવાનની બહેનનું નામ શું ? ૪- રિચીના સ*સાર ક્રમ વચ્ચે ?
૫- કવિ કુલ કિરીટ પદવી કયા સૂવરની હતી ?
૬- ૧૨૫ દીક્ષાની ખાણી ગામનુ નામ છાણી છે ?
૭– નવપદથી નવરાણી પાળી કાણુ નવમે ભવે મેક્ષ પામશે ?
૮- ગજસુકુા ને માથે અંગારા મુકવાનું પાપ પાપ કર્યુ હતુ... ? - કન્યાવર દહેજમાં શત્રુંજયની ટુક દર કાને માંગ્યુ હતુ...?
પૂ. આ. શ્રી વાષિણસૂરિ સ્મૃની ૮૯ મી ઓળી એક હતી ઠામ ચાવિહારી આળી નિમિત્તે ઉપરના સાચા જવાબ લખનાર પ્રત્યેકને પેસ્ટ સ્ટેમ્પ ૧] મેકલનારને પુછ્યાનંદ પ્રકાશ બુક ભેટ મેકલાશે. પતા : ભ્રત્રન તિલક કૃપા મંદિર હૂઁીકાર તીથ નાગાનનગર જિ. ગન્સુર [આંધ્ર-૫૨૨૫૧૦ એ. પી.