Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જા
(અનુસંધાન ટાઈટલ પેઈઝ ૨ નું ચાલુ) { દાંત ભીસીને નિકળેલી વાણી શું પરાક્રમ કરે છે ? કઠો કરીને કામ લેવાને અલ. , સર આવે ખરો ?
આ દાડમની કળી જેવા સફેદ દાંતની કઠોરતા જ દાંતનું કાસળ કાઢવામાં કારણરૂપ છે. હું બને છે. જીભની નરમાશ માનવીને વધુ સમય જીવવામાં સહાયક બને છે.
દુનિયાની કહેવત છે કે “નમે તે સહુને ગમે” નમ્રતાએ સર્વ ગુણમાં ઉત્તમ ગુણ $ છે. ઉત્તમ ગુણાની નિશાની જ નમ્રતા છે.
જુઓ, શિખ્યા. તમારે જગમાં જીવવું હોય તે અને સૌને વહાલાં લાગવું હોય તે છે નમ્ર બનજો. અકકડ બનશો તે ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી જશો, કેઈ તમારી પાસે છે આવશે પણ નહીં. કોઈ તમને બોલાવશે પણ નહી. એકલા અટુલા બનીને એક ખૂણામાં
બેસી રહેવું પડશે. છે આટલી હિતશિક્ષા ફરમાવતાં ફરમાવતાં ગુરુદેવ પાછાં ધ્યાનમગ્ન થઈ ગયા. તો શું આપણે આ ગુરુનો રહસ્યમય ઉપદેશ સ્વીકારીશું ?
-શ્રી જિનસેન
શાસન સમાચાર ભીવંડી–અત્રે આગ્રા રોડ પાશ્વનગરમાં અંજાર-પૂ. આ. ભ. શ્રી વિજય રામ- 8. શ્રી ભીડ ભંજન પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા મહા ચંદ્ર સૂરીશ્વરજી મ. સા. તથા પૂ. સા. શ્રી છે સુદ ૬ના પ. પૂ. આ. શ્રી વિજય ભદ્રકર સુલસી શ્રીજી મ.ના સંયમ જીવનની અનુ- ૪ A સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ઠાઠથી મિદનાથે પૂ સા. શ્રી સુવર્ણ રેખાશ્રીજી છે
કરવામાં આવી હતી. આ નિમિત્ત અષ્ટ. મ.ની નિશ્રામાં મહા સુદ ૬ થી ૧૧ સુધી છે ત્તરી સ્નાત્ર ઉવસગ્ગહરં પૂજન તેમજ સાધ- શાંતિસ્નાત્રાદિ પંચાન્ડિકા મહેસવ ઉજવાયેલ. 4 ર્મિક વાત્સલ્ય નવકારશી આદિ કરવામાં આવ્યા હતા,
પીપળીગામ (બસવંત)–અત્રે પૂ. આ.
. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.ના અમદાવાદ-પૂ. આ. શ્રી સુદર્શન સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પૂ. મુ. શ્રી
સંયમ જીવનની અનમેદનાથે નવાણું અભિદર્શનારત્ન વિ. મ.ના ૩૫૦ ગાથાના સ્તવન
વન પેક પૂજા આદિ મહા સુદ ૧૫ થી ત્રણ અંગે પ્રવચને થયા છે. આ. મ.ના ભત્રીની દિવસ મહોત્સવ પૂ. આ. શ્રી વિજય રણજીતલાલ ભીમરાજજી ઉદેપુરથી આવતાં અમરગુપ્ત સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં છે સંઘપૂજન ગુરુ પૂજન કરેલ.
ઉજવાયા,