Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
UDRUGI
පපපපපපපපපර
ૐ સ્વ .પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦
૦
0 , દૈષ રહીત જીવવું, અધર્મ રહિત જીવવું, ધર્મ સહિત જીવવું, મથી મરવું તે 0 આપણા હાથની વાત છે. આ રીતે જીવે તેની સદગતિ નિયમાં થાય અને તે પણ તું
ધર્મવાળી હોય. છે • સંસારની સાધના કરવી પડે તે ન છૂટકે કરે પણ તે કરવાનું જેનું હયું નહિ in છે તેનું નામ ધમી ! છે • સંયમને અથી અને સંસારમાં ન છૂટકે રહેનાર જીવ માટે દુર્ગતિ છે જ નહિ. તું . આજે જે જ દુ:ખી દેખાય છે તે અસલમાં દુખી નથી પણ તેમના મન ખરાબ છે , આ છે માટે દુખી છે. જે તેમની મનોવૃત્તિ સુધરે તે કાલથી સુખી થઈ જાય, છેઘણા નિભંગી જીવોને ધર્મની સામગ્રી વધુ પાપ કરાવવા જ મળે છે.
છે છે , જે જીવેને સંસારમાં જ મઝા આવે છે, ધર્મ કરવાનું મન જ થતું નથી, કદાચ ન છે છે છૂટકે દેખાવ માટે છેડે ઘણે ધર્મ કરે છે તે બધાનું પુણ્ય પાપનુબંધી છે ! તું
૦ પૈસા કમાવવા એટલે નવાં દુઃખ ઉભા કરવા. ' 0 ૦ સંસારમાં અકકલને ઉપયોગ કરો એટલે અનેકને ઉન્માર્ગે દોરી સત્યનાશ કાઢવું. તું d૦ પુણ્યથી મળતી અનુકુળતા ભોગવવાથી આપણું પુણ્ય ખવાય છે અને એવા પાપ 0. 0 બંધાય છે કે ભવાંતરમાં ભીખ માગતા ય ખાવા-પીવા પહેરવા-ઓઢવા ન મળે. ઈ. d૦ સંયમનું સારી રીતે પાલન કરવા માટે વિહાર છે. છે . કમસત્તા તે છૂપી પોલીસ કરતા ય છૂપી પોલીસ છે તે એવી રીતે જીવને પકડી લે છે છે છે કે જીવ ગમે તેટલી માયા–પ્રપંચાદિ કરે તે ય તેને તરત ચેટી જાય છે. 0 ૦ સાધુપણાને સ્વાદ પરિષહ વેઠવામાં છે.
હજાર હરરર રરરરરર જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬ !
૦.