Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ –૪ અક-૨૧ તા. ૭-૧-૯૨
માનવ માટે આજે એમ ખેલાતુ થઈ ગયુ* કે-જેમ જેમ માટા થાય છે એમ એ ખાટા થતા જાય છે નાના હોય છે ત્યારે નિર્દોષ હોય છે એની ખેાલીમાં ચાલીમાં કયાં ય પાપ દેખાતું નથી. ધીરે ધીરે એ પાપ શીખવા માંડે છે. પહેલાં કોઈને મારવાનું શીખે છે માર્યા પછી છટકી જવા જૂઠું' ખેલવાનુ` શીખે છે મનગમતી ચીજ કયાં ય જોઇ લે તે ઉઠાવી લેવાનુ' શીખે છે મગગમતાં સુખા ગમે તે રીતે ભાગવવામાં આનંદ માને છે. સુખા મેળવવા માટે પૈસાની પહેલી જરૂર પડે એટલે પૈસાનાં અનેક પાપાથી ચારે બાજુ ઘેરાઈ જાય છે. કારણ એણે એના જીવનનું સાચુ` કેાઇ લક્ષ્ય નિણી ત કર્યુ” હેતુ” નથી. જીવનનું આપણું' લક્ષ્ય એવુ... તે। ન જ હાવુ જોઇએ કે જે આપણે આલાકે ય સુધારે ને પરલાકે ય સુધારે
રાગ અને દ્વેષથી ઘેરાયેલા જીવનન રાગ અને દ્વેષથી મુક્ત બનાવવાનું લક્ષ્ય એક એવુ લક્ષ્ય છે કે જે લક્ષ્ય જીવનને બગડવા તેા દેશ નહિ પણ સુધાર્યાં વિના રહે નહિ.
રાગ અને દ્વેષ આ બે સંસારની એવી ખતરનાક ચીજો છે કે આત્માને સોંસારના લેાપિ'જરમાંથી મહાર કર્યાં ય છટકવા જ નઈં. વિરાગ અને ત્યાગ આ બે પાંખા આત્મપખીને ફૂટતાં જ એ ગમે તેવા લેાહપિંજરના ય દરવાજા તાડી નાંખી મહાર નીકળી મુકત વિહારી બની જાય છે. રાગ-દ્વેષની એ એડીએ વચ્ચે જકડાચેલે। આત્મા ક ગાલ અને કાયર બની
૫૮૦
ક–રાજાની કેદમાં પુરાઇને બેઠા છે. ક રાજાનુ કામ પેાતાના કેદી પાસે પાપ કરાવી કેર્દમાં જકડી રાખવાનુ છે.
કેદમાં જકડાઈન કેઇની મહેરબાની પર ગમે તેવું સુખ સગવડ ભર્યુ જીવન જીવવું એ સમજુાનું કામ નથી, સમજુ તા પોતે પગભર બનીને 'કનો સામનો કરી અગવડભર્યુ જીવન જીવવુ પડે તે એવુ' જીવન જીવીને પણ એની ગુલામી માંથી મુકત બનવાની જ મહેનત કરે છે. કર્માંથી મુક્ત બનવાના લક્ષ્યવાળનુ જીવન હરહમેશ ધર્માંની શેાધ કરતું હોય છે, ધર્મ સિવાય કના સામનો કરવાની તાકાત ફાઇનામાં નથી.
ધમ આવવા માંડે એમ ક ભાગવા માંડે ધમ જવા માંડે એમ કમ આત્મામ
ઘૂસવા માંડે. કમન કાઢવાનું લક્ષ્ય ન ધન પામવાનુ લક્ષ્ય આ છે લક્ષ્ય આવી જાય તે જીવનમાં પ્રગતિનો શુભારંભ
થઈ જાય.
નૂતન વર્ષ આપણા લક્ષ્યવિહીન જીવનને લક્ષ્યચુકત બનાવી દે એજ શુભકામના. કની વિચિત્રતા सुमिणेऽवि जन दीस इ
चि ंतिज्जइ जं मणेण न कयाइ कुणइ तयपि इयासो
સુક્ષ્મમુહ વા વિદ્દી છે !! સ્વપ્નમાં જે દેખાતુ' નથી અને મનવર્ડ પણ જેની વિચારણા યારે ય કરાઇ નથી અર્થાત્ અણુ ચિતવ્યું જ જે ઢાડયું આવે છે તે સુખ અને દુઃખ ભાગ્ય કર્મી જ લેાકમાં કરે છે.