Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/E N 34 පපපපපපපපපපපපපපපපපපපපදවය
વાર
- માર કાન
S
|
soon
વ
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીજી
o
જેને પોતાના આત્માની અનુકંપ નથી આવતી તે આત્મા, આત્માને શત્રુ છે. આ આત્મા જ આમાને મિત્ર બની શકે છે. જેને પરિણામની ચિંતા નથી તે આત્મા છે
આત્માને શત્રુ છે. જેને પરિણામની ચિંતા છે તે આત્મા પામનો મિત્ર છે. ? છે . જે જીવ શરીરને શત્રુ બને અને આત્માને મિત્ર બને તેને જ તપ કરવાનું મન
થાય. છે . શરીરને પ્રેમી એટલે આમાનો કેવી. કે મી ખાવું-પીવું, આનંદ કરે છે, લહેર કરવી તે આત્માને મેલે
સાધન છે. છે . જેમને ખાવું-પીવું ભૂડું ન લાગે તેવા છો કદાચ તપ કરે છે તેથી તેમનું છે શરીર તપ પણ કર્મ તપે નહિ, પરંતુ કર્મ ભારે થાય. છે . બાર પ્રકારને તપ એટલે ઊંચામાં ઊંચી કે ટિનું જીવન.
શ્રી વીતરાગદેવનું શાસન સમજેલા જીવને દુનિયાની કોઈ ચી જ આકર્ષી શકે નહિ. કે ઈચ્છાઓ ને મારવા માટે ધર્મ છે. માટે જ ત પ ખરો અર્થ ઈચ્છા નિરોધ છે. હૈ
સંસારની ઈચ્છાને નાશ કરે તે તપનું ધ્યેય છે. * ૦ આ સંસાર ભયંકર છે એટલે કે સંસારમાં પુણ્યથી મળતું સુખ પણ ભયંકર છે. તે છે અને જીવને અનાદિથી ખાવા પીવાને જે શેખ વળગ્યો છે તેય ભૂડો છેઆ ત્રણે તે કે વાત જેને સમજાય તેને જ ભગવાનના શાસનને તપ ગમે. એ જે પોતે પોતાની જાતને બુદ્ધિમાન માને તે “બેવકૂફ જ હોય ! છે , જેને ગમે તે ભોગે સુખ જ જોઈતું હોય તેને પાપમાં રીઢા થયા વિના ચાલે નહિ. તે
පපපපපපපංපපපපපපපපපපපපප6 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોન : ૨૪૫૪૬
ass====૦૦૦૦
o
o
o