Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૧૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રહી !
મૂળને કઈ અડી પણ ન શકહ્યું ! પછી પડશે. ઔષધિઓ તો મારી પાસે હાજર એને ઉખેડી નાખવાની તો વાત જ કયાં છે. ફકત એક જીવતા કબૂતરની જરૂર પડશે.
એના માંસમાં આ ઔષધિઓ કાલવીને રાજાને બેહોશ બનાવી દેનારા વેદનાના આંખમાં આંજવાથી ગમે તેવું હઠીલું શૂળ વેગને વિસર્જિત કરી દેવાની વાતથી વાતા. પણ શાંત થઈ જાય છે. વરણને સમિત કરાવી દેતે એક વૈદ્ય એક દીદરાજે ઓસડિયા કાઢયા, એટલામાં દહાડે આવી ચડ, જાતને જીવાડવા અન્યને તો જીવતું કબૂતર હાજર થઈ ગયું. મારવા કરતા તે મરણને ભલું લેખનારે કબૂતરને ઊભું ને ઊભું ચીરીને એના રાજા બેહશ હતો. મંત્રીઓએ નવા વૈદ્યને લોહી-માસમાં વૈદરાજે એસડિયા કાલવ્યા. કહ્યું કે ગમે તે ભેગે રાજાને જીવાડે. આ લેહીનો આ લેપ શૂળથી તરફડતા જાની વેદના અને આ વલોપાતભર્યા વલખા અને ચોપડવામાં આવ્યો અને વળતી જ અમારાથી હવે જેયા જતા નથી.
પળે આરામની એંધાણીઓ કળાવા માંડી. - વૈદે નાડી જોઈને કહ્યું : રેગ અનાડી થોડીક જ પળમાં શૂળનું મૂળ જાણે ઉખછે. માટે એને મારી હઠાવવામાં હિંસાને ડીને ફેંકાઈ ગયું. રાજા સવસ્થ સાથે બે હાથ જ સફળ નીવડશે. હિંસામાં તમારી થઈ ગયે. જાણે વર્ષો પૂર્વેની કોઈ ઝાંખી“હા” હેય તે એસિડિયા કાઢું. અહિંસક સ્મૃતિ સતેજ થતી હોય, એમ એણે પૂછયું ઓસડીયાં આ શૂળના મૂળને મારી હઠાવે, મારી આંખમાં શૂળ ઉપડી હતી ને? કેણે એ અસંભવિત છે!
એને શાંત કરી હતી? અને કઈ દવાથી મંત્રી પરિવાર તે ગમે તે ભેગે રાજાને એ શાંત થઈ હતી ? જીવાડવા માંગતો હતો. એણે હિંસામાં
હિંસાની હેળી દેખાઈ ન જાય, એ
, હકાર ભર્યો અને વૈદ્યરાજે એસિડની પેટી
| માટે એની પર રાખ છાવરવા જેવી ચૂપ
, ખોલી. પેટી ખોલતા ખેલતા એણે કહ્યું :
કદી રાખવાને સહુને ઈશારો કરીને મંત્રીએ આરોગ્યશાસ્ત્રના અધિષ્ઠાતા અમારા ચરક ઋષિ અહિંસાના આશક હોવા છતાં એમણે
કહ્યું : રાજાછ! અમારા પુણ્ય આ વૈદ
રાજનો પ્રયોગ સફળ નીવડયે અને આપ મુખ્યત્વે આરોગ્યને આંખ સામે રાખીને
નિરોગી બન્યા. જ વૈદકના ગ્રંથો લખ્યા હોવાથી ન છૂટકે હિંસક ઔષધિનોય ઉલ્લેખ કર્યો છે. આયુ રાજાને તરત જ પોતાને મુદ્રા લેખ ર્વેદ અહિંસામાં માનનારું હોવા છતાં એમાં યાદ આવ્યો. એણે કહ્યું : વૈદરાજ ! આવતા કેઈ કઈ હિંસક પ્રયોગે આખરી મારીને જીવવા કરતા જીવાડીને મરવું મને ઉપાય તરીકે ન છૂટકે જ લખાયા છે. આ વહાલું છે. શૂળને શાંત કરનારા તમારા શૂળ માટેય આ હિંસક પ્રગ કર પ્રાગે કેઈને જીવ તો નથી લીધે ને?