Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૧૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) અજ્ઞા-નિરપેક્ષ હિંસામાં જ ધર્મને અભાવ કલિકાલ સર્વાની આ અનુભવ-વાણી છે. આમ, દેખીતી હિંસાનું લેતું આજ્ઞાનાં છે. “અપિ” (લેતું પણ) આમાં “પણ” લાકડાં સાથે જોડાતા જ તારક બની જાય છે. શબ્દની પાછળ ઘણું રહસ્ય છે. આ શબ્દને
ક્રોધ, માન, માયા, લોભ અને હિંસા પિતાને ઘણું ઘણું કહેવાનું છે. લેડું પણ જેવા તત્તમાં આમ તે તારકતા નથી. તરી શકે છે, આમાં “પણ” શબ્દ એ વનિ પણ એનું એગ્ય વિભાજન થાય. તે એ કહે છે કે, લેઢામાં તે તરવાની તાકાત જ પણ તારક બની જાય છે. માટે જ તો નથી. છતાં એ જે નાવમાં જડાય, તો તરી શાસ્ત્રકારોએ પ્રશસ્ત-અપ્રશસ્તના ભેદ પાડયા જાય છે; એમ હિંસામાં તે તારકતા નથી છે. કષાય જે એકાંતે ખરાબ જ હોત, તો જ. છતાંય એને તારકશકિત જોઈતી હોય. આવા ભેદની કઈ આવશ્યકતા ન ગણાય. તે એણે આજ્ઞાના લાકડામાં જડાઈ જવું આ ભેદ જ એ વાત કરી જાય છે કે, જોઈએ. કષાયે પણ તારક બની શકે છે.
ધર્મ–અધર્મના વિભાગ પાડતી દષ્ટિને ક્ષમા જેવું શાંતતત્વ પણ ક્રોધમાં શ્રધા પિતાની ઘણી વિશેષતાઓ અપેક્ષિત છે. ધરાવે છે. પણ ચગ્ય વિભાજનની એમાં પહેલી અપેક્ષા “આજ્ઞા’ના જ્ઞાનની છે. એની શરત છે. કોઇ કોઇની સામે થાય, આશાના અધ્યયન વિનાની દૃષ્ટિ ધર્મને તે એ તારક બની જાય.
અધમ ' જુએ છે ને અધર્મને એ ધર્મ આમ, વિવેક અને વિભાજન એ જ , નિહાળે છે. માટે જ તે કહ્યું છે કે, ધર્મ ધર્મ મંદિરનું સિંહદ્વાર છે. ઋષિઓએ સ્ય તત્વ નિહિત ગુહામાં ધર્મનું તત્વ ગુફામાં કેટલે સુંદર–અનુભવ મિતાક્ષરી વાણીમાં છુપાયેલું છે. ધર્મ તે નજરે ચડી શકે છે, પણ ઠલવ્ય છે : જકસ્તત્ર દુર્લભ ઃ ચીજ- એમાં “ધર્મવ” છે કે નહિ, એ શોધવા વસ્તુઓ દુર્લભ નથી. દુર્લભ છે કે જક ! તે વન-વગડાની વાટ લેવી રહી. કારણ,
ક્રોધ, માન, માયા ને લેભ તે સંસા- અંધારી-ગુફામાં એ તત્વ છુપાયેલું છે. રમાં ડગલે-પગલે અથડાય છે. પણ એને સંસાર-સાગર તરવામાં આઝા/વિભાજન યોજક દુર્લભ છે, માટે જ સિધશિલાનું એ મૂળ ચીજ છે. સાગરની પેલે પાર જવા સ્વપ્ન હજી અધ્ધર છે!
માટે હિંસા કે અહિંસા ગમે તેને આશરે આ દુનિયામાં એટલી બધી તે જડી. લેતા પહેલા એને આણાની કસોટી પર બુટ્ટીઓ ને ઔષધિ-વેલે પાંગરેલી પડી છે ચકાસવી રહી. એ ચકાસણીમાં ઉત્તીર્ણ થયેલું કે, રેગની રજ દુનિયાભરમાં પણ ન ટકી લેતું પણ સમુદ્રને પાર પામી શકે છે ! શકે. પરંતુ આમાંય યાજક તે દુર્લભ છે. માટે ઠેર-ઠેર રેગ-શેકના કરૂણ કંદન છે.