Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક્રોધને નાશ જરૂરી
શ્રી વિરાગ
એક સંત હતા. નદીને કિનારે તપ- તે અમારું લેહી પી ગયા છે. ! વન બનાવી રહ્યા હતા. તેઓને નિત્યનિયમ ગરમ ગરમ ભજીયાં ચખાડતી ગૃહિહત કે પ્રાતઃ વિધિ તથા જપતપદિ પૂર્ણ ણીની વાત સાંભળી, ઠંડે કલેજે સંત કર્યા પછી જ ગામમાં ભિક્ષા માટે જવું. બેલ્યા, માઇ! આજ તે ભિક્ષા આપવી ગામમાં ગયા પછી કેઈપણ પાંચ ઘરે જ પડશે. જયાં સુધી ભિક્ષા નહી આપે ભિક્ષા માંગવી જે પાંચ ઘરે ભિક્ષા ન ત્યાં સુધી અહીંથી તસુભાર પણ ખસવાને મળે તો તે દિવસે નકેડે (ઉપવાસ) કરે. નથી. આ મારે દઢ નિયમ છે.” સંતજી
આ નિયમાનુસાર સંતજી નિત્ય ગામ- આગળ બેસે તે પહેલાં ગૃહિણી બેલી ઉઠી. માંથી ભિક્ષા લઈ આવતા હતા. એક દિવસે અરે વાહ રે વાહ !! સંતજી, તમારે કર્મરાજાએ કોટી કરી. ચાર-ચાર ઘરે નિયમ ગજબ છે. આ રીતે કાંઈ પરાણે ફરવા છતાં પણ ભિક્ષા મળી નહિ. કસટી- ભિક્ષા મંગાય! અમારે આપવું હશે તે અમે ના કપરા ચઢાણ ચઢતાં-ચઢતાં પાંચમે ઘરે આપીશું પણ આ રીતે કંઈ નિયમ ન કરાય. આવી ઉભાં રહ્યા. “ક્ષિા ”િ ના ઘેષ “માઈ, મારો દઢ નિયમ એટલે નિયમ. સાથે સંતજી આંગણે આવી ઉભા રહ્યાં. તમે ભિક્ષા આપશો તે પછી જ હું અહીંથી
ભાગ્યદયે જે ઘરમાં પ્રવેશ કર્યો તે જવાને છું. સંતજી હસતા હસતાં બેલ્યા. ઘરના ચોપડા ચકખા થઈ ગયા હતા. “લે ત્યારે લેતો જ, આ ભિક્ષા! ફરી એટલે સૌ કોઈ જમી પરવારીને કામે લાગી પાછો આવતે નહી.” ગુસ્સામાં બેલતી ગયા હતા. ગૃહિણી પણ હાથમાં પિતું ગૃહિણીએ હાથમાં રહેલ લૂછવાના ટૂકડાને લઈને રડું સાફ કરી રહી હતી. તે ઘા કર્યો. અવસરે સંતે ફરીથી ઉર ચાયું “ માઈ ભગવાનનું નામ બેલતાં સંતજી ભિક્ષાં દેહિ ! ”
બોલ્યા, “ભાઈ ! આટલી પણ ભિક્ષા મળી ફરીથી અવાજ સાંભળતાં જ ગૃહિ. એટલે મારા મનને સંતેષ છે. ભગવાનનું ણીનું બોઈલર ફાટયું. સવારે પતિ સાથે નામ જપતાં જપતાં સંતજી નદી કિનારે ઝઘડે કર્યો હતો. તે ઝઘડાને રોષ હજી પહોંચી ગયા. સ્વચ્છ પાણીમાં મેલું પતું ઉત્તર્યો ન હતે. તે ગુસ્સામાને ગુસ્સામાં ધવા બેસી ગયા. બોલી ઉઠી, “એય! જેગડા ચાલતે થા જેમ જેમ પિતું છેવાતું ગયું તેમ ચાલતે. અહિંયા કંઇ ભિક્ષા બિક્ષા મળ• તેમ પેલી બાઈના મગજને પારે નીચે વાની નથી. તારા જેવા કઈક જોગીડા ઉતરતે ગયે. મનમાંથી મેલ દૂર થતે અહિંયા આવે છે. આવા જોગીડાઓ આજે ગયે. કરેલ કૃત્ય બદલ ભયંકર પ્રશ્ચાતાપ