Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-- ભોગાભિલાષ/ગાભિલાષ ––
–પૂ. આચાર્યદેવ શ્રી પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
આ સંસારમાં વસતા માનવોની વહે. રેખા દેરતી આ “રતિ પ્રવૃત્તિથી હજી ચણી કરવી હોય, તે બે વિભાગમાં થઈ કદાચ જોઈ જાણી ન શકાય, પણ વૃત્તિથી શકે : કેટલાંક ને નંબર “ગાભિ. તે એ જરૂર બરાબર જાણી શકાય ! લાષી'ની કક્ષામાં આવે ! તો ઘણાખરા સુભાષિતે સંસારમાં વસતા માનની જીવોને “ભોગાભિલાષી ગણી શકાય. આ નાડ પારખીને ખૂબ જ સુંદર નિદાન કર્યું બંને જાતના છ સંસારમાં પોત-પતાનું છે. દેહ, ધન અને કુટુંબ તેમજ જિન, અસ્તિત્વ ટકાવી રાખતા આવ્યા છે. આ જિનમત અને સંઘ આ ક્રમમાં ઘણું ઘણું બંનેને ઓળખવાના માપક-યંત્રને વિચાર રહસ્ય છુપાયેલું છે. એક ત્રિપુટીના હાથમાં કરવામાં આવે, તે પ્રવૃત્તિ અને વૃત્તિના બે આપણું ભવભ્રમણ હોવાથી એ મારક છે, તો આપણી આંખ સામે તરવરી ઉઠે ! બીજી ત્રિપુટી આપણને મોક્ષ-ગમનમાં
. નાભિલાષીની વૃત્તિ-પ્રવૃત્તિથી, સહાયક હોવાથી એ તારક છે. ભોગાભિલાષીની વૃત્તિ-પ્રવૃત્તિ જુદી જ તરી માણસને પિતાના દેહ પર આંધળ-રાગ આવવાની ! છતાં જો આ બંને જાતના છે. સંસારની વિષવેલ આ આંધળા-રાગના જીવનું સાચામાં સાચું “ભેદયંત્ર” કે ઈ મૂળિયા પર જ ફાલેફુલે છે. દેહ પરને બની શકે એમ હોય, તો એપ્રવૃત્તિ નહિ, આ આંધળા દેહ સુધી જ સીમિત ન વૃત્તિ જ બની શકે છે ! હજી કદાચ રહેતા, ધન અને પરિવારને પણ વીંટળાઈ બંનેની પ્રવૃત્તિ સમાન દેખાતી હોય, એ વળે છે. માણસને, આંધળે રાગ મુખ્યત્વે બને, પણ વૃત્તિમાં તે આભગા જેવું તે દેહ ઉપર અને પછી પરિવાર ઉપર જ વિરાટ-અંતર હેવાનું જ ! આ અંતરનું
હોય છે. માણસ ધન ઉપર એ કારણે જ ટૂંકુ છતાં ટકેરભર્યું દર્શન એક સુભાષિત
પ્રેમ કરે છે કે, દેહ અને પરિવારને અમનમાંથી મળી શકે એમ છે. સુભાષિત બંને
ચમનભર્યો નિર્વાહ ઘન વિના શકય જીવો વચ્ચેની ભેદરેખા દોરી બતાવતા
જ નથી. કહે છે કે,
માણસ દેહને “હું” તરીકે માનવાની ભેગાભિલાષી જીની ૨તિ દેહ, ધન પહેલી ભૂલને ભેગ બને છે, એમાંથી અને કુટુંબની મારક-ત્રિપુટી પર હોય છે, “મારાપણની ભૂલની ભયંકર પરંપરા
જ્યારે ગાભિલાષી છની રતિ જિન, સર્જાય છે અને ભૂલની ભુલભુલામણીમાં જિનમત અને સંઘની તારકત્રિવેણી પર ભટકતે માનવ પછી ધન અને પરિવારની હોય છે ! બંને જતના છ વચ્ચે ભેદ. સાથેય મમત્વને સંબંધ બાંધે છે. આમ,